________________
259
તત્ત્વવિચારણાની મજા મેં કાયાની ઉપાસનામાં જિંદગી પૂરી કરી, તો તત્ત્વવિચારણામાં આનંદ ક્યાંથી આવવાનો? આત્માની ઉપાસનાનું કશું ક્યું નથી, તો લાવ હવે ભગવાન કલાકો, દિવસો, મહીનાઓ સુધી, એ શરું કરું. આ નિર્ણય કરી, બીજે જ દિવસે ઘરનો ઠંડી-ગરમી વગેરે કષ્ટોની વચ્ચે, અને દેવતાઈ આદિ પૂરો ભાર પુત્રોવગેરે પર સોંપી ઘર છોડી વનવાસી ઉપસર્ગોની ઝડી વરસતી હતી છતાં તત્ત્વબન્યા, ગૃહસ્થમાંથી તાપસબન્યા. પછી કાયાના વિચારણામાં મસ્તકેવી રીતે રહી શક્યા હશે? કહો, કષ્ટમાં આત્માની મિજબાની જોઈ, એટલે છઠ્ઠના એમને એ સિવાય બીજા કશામાં રસ નહોતો. પારણે છઠ્ઠ કરવા માંડ્યા. પારણે માત્ર એકવાર જ શરીરપર પણ કોઈ માયાન હોતી. બહારનું જોવાભાત ખાવાના, તે પણ ૨૧વાર ધોયેલા. પૂરા સાંભળવામાં કશો આનંદદેખાતો નહોતો. જે કંઈ સાંઈઠ હજાર વર્ષ આર્યું. કંટાળ્યા વિનાક્યું. કહો, રસ-આનંદ છે, તે માત્ર તત્ત્વ વિચારણામાં જ છે, મિથ્યાત્વી હોવા છતાં, કેવી ઊંચી દષ્ટિ હશે? એ હૈયે નહીં, હાડોહાડ ઉતરી ગયેલું. આપણે જો મીમાંસા ગુણ વિના આ ઊંચાઈ સંભવે નહીં. ભગવાનને માનીએ છીએ, તો ભગવાન પાસેથી આ મીમાંસા કહે છે, કાયાની માયા મુકો, આત્માની લેવાનું છે. જેને માનીએ, એનું ન માનીએ, તે માયા ઊભી કરો. અને એ તો જ થશે, જો તમને કેમ ચાલે? દુન્યવી માણસો પાસેથી આપણે ઘણું એમ લાગશે કે કાયાને જે પ્રતિકૂળ, તે મારા આત્માને લઇએ છીએ ને શીખીએ છીએ. તો ભગવાન અનુકૂળ. કાયાવગેરે આ બીજા-બાહ્યમાં રસ પાસેથી શું લીધું? શું શીખવાનું રાખ્યું? ભગવાનની હોય, આનંદ હોય, ત્યાં સુધી આત્માની વાતોમાં, વાત સવશે નહીં લઈ શકાય, તો અંશ તો લઈ આત્માને હિતકારી ક્રિયામાં રસ-આનંદ જામતા શકાયને? ભગવાન, ગુરુ કે ધર્મક્રિયા મળેલાં તો નથી. માટેસ્તો, આ છઠ્ઠી દષ્ટિમાં મીમાંસા ગુણના ફળ્યા ગણાય, જો એમની પાસેથી આત્મોદ્ધારનુંપ્રભાવે ‘અન્યમુદ્ નામના દોષનો ત્યાગ બતાવ્યો. જીવનસુધારનું કશુંક લેતા શીખીએ. મીમાંસા ગુણ આવે એને કરવા યોગ્ય ક્રિયાવગેરેને દુકાને બેઠેલો વેપારી એક ઘરાકને ખાલી જવા છોડી બીજા-ત્રીજામાં રસ આનંદ આવે જ નહીં, દે નહીં, ને ધર્મમાં બેઠેલા આપણી મુહપત્તિ કેમકે મીમાંસાની આ જ બલિહારી છે. પડિલેહણથી માંડીબધીજ ધર્મક્યિા એમનેમ જતી
તત્ત્વવિચારણાની મજા રહે, તે કેમ ચાલે? કાઉસગ્ગ કરીએ ને સ્થિરતા અથવા બીજી રીતે કહીએ, તો અન્યમુદ્ ગુણકમાઈએ, સ્વાધ્યાય કરીએને નવનવા સંવેગો બીજા-ત્રીજામાં આનંદ માણવાનું અટકે, તો કમાઇએ, પ્રભુત્યવંદન કરીએને પ્રભુનાક્ષમાઆદિ મીમાંસાગુણ પ્રગટે. બીજા-ત્રીજામાં હૈયું ભળે, અલોકિક્મણોની ભીનાશ અનુભવીએ. ઇસમિતિ મન ભળે, પછી તત્ત્વની વિચારણા ક્યાંથી થાય? પાળીએ ને જીવપ્રેમ-બીજા જીવોની કાળજીનો તત્ત્વની વિચારણા એકાદ વખત આવી જાય, તેની ગુણ કમાઇએ. ગુરુમહારાજ પાસે જઈને જીવન ના નથી, પણ તે લાંબી-સતત ક્યારે ચાલે? જો શાંત, પવિત્ર, સમાધિમયજીવવાની કોઈ ઉપદેશએમાં આનંદ આવતો હોય. જેમ તત્ત્વવિચારણા જડીબુટ્ટી લઈને આવીએ. જો આમ થાય, તો કરતાં જાવ, તેમતેમનવો-નવો આનંદ મળતો રહે, યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચકની જે વાત તો લાંબા કાળમાટે તત્ત્વવિચારણા ચાલે. હવે આવે છે, તે સાર્થક થાય. આપણને જો બીજા-ત્રીજામાં આનંદ આવતો હોય, નદીના પૂરમાં સામાન તણાતો હોય, તો