________________
પુણ્યપાળ રાજાના આઠ સપનામાં પહેલું સપનું છે ને, કે હાથી ભંગારશાળાની બહાર ઝુલતો હતો, એને લેવા રાજપુરુષો આવ્યા, એને મનાવે છે, કે તને રાજાની સવારી મળશે, તને નવી શાળા મળશે, ઉત્તમ આહારવ્યવસ્થા થશે... વગેરે વગેરે... છતાં માનતો નથી ને પોતાની ભંગારશાળાને જ સારી માની છોડતો નથી. આ અભિનિવેશ છે. ખોટી પક્ડ છે. એ જ રીતે ભંગાર જેવા વિષયોને પકડીને બેઠેલાને ઘણું સમજાવવામાં આવે, અધ્યાત્મની, આત્માનુભૂતિની ઘણી લાભકારી વાતો કરવામાં આવે, છતાં વિષયાભિલાષી જ નહીં, બલ્કે વિષયાભિનિવેશી વિષયોમાં જ અટકેલો રહે, પછી તે કદાચ સાધુના કપડા પહેરે, તો પણ ઇંદ્રિયોને ગમતાં ગોચરી-પાણી- કપડામાં જ અટવાયેલો રહે.
જે મૃગજળને – માયાજળને સાચુ જળ માની લે, એને પછી સાચા જળમાટે આગળ જવાનો ઉત્સાહ રહેતો નથી. એમ જે વિષયોમાં જ સુખાકારિતા માની લે, એને વિષયો છોડી આગળ વધવાનો ઉત્સાહ રહેતો નથી.
ઘરેથી પાણી લેવા નીકળેલો માયાજળમાં સાચું પાણી માની લે, તો ત્યાં અટકી જાય, આગળ નવધે, એમ સંસારમાંથી નીકળેલો – વૈરાગ્યમાર્ગ પામેલો પણ જો પછી મળતા મનગમતા આહારપાણીને જ સાચા સુખરૂપ માની લે, તો પછી તે વૈરાગ્યમાર્ગે આગળ વધી શકતો નથી.
257
॥१६८॥
ગાથાર્થ : જેમ ભયોદ્વિગ્ન થયેલો તે ત્યાં જ ઊભો રહી જાય છે, એમાં કોઇ સંશય નથી, તેમ ભોગજંખાલથી મોહેલો તે મોક્ષમાર્ગમાં પણ ત્યાં જ અટકી જાય છે.
વિવેચન : દેહવગેરે ભોગના સાધનોમાં મોહ પામી અટવાઇ ગયેલો જીવ મોક્ષમાર્ગે આગળ વધવાને બદલે ત્યાં જ અટકી જાય છે. વળી જેમ, માર્ગમાં આગળવધવા જતાં પાણીની બુદ્ધિ થવાથી ભયથી ઉદ્વિગ્ન થયેલો માર્ગે આગળ વધવાનું છોડી દે છે અનેત્યાં જ અટકી જાય છે, તેમ વિષયો બંધન છે, અદશ્ય બંધન છે, એમાં તમે જો બંધાયા, તો તમારું મોક્ષતરફનું પ્રયાણ અટક્યું જ સમજો. એટલું જ નહીં, એ બંધન-જાળ ફેંકનાર છે મોહશિકારી. બંધનમાં ફસાયેલા તમને પોતાની તરફ ખેંચવા માંડશે. તેથી હવે મોક્ષમાર્ગે આગળ વધવાનું તો અટક્યું, પાછા હઠવાનું ચાલુ થશે.
तत्रैव भयो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६८ ॥ સ-માયાયામુવવૃઢાવેશઃ, તત્રૈવ-થિ, મોક્રિશ્ન: સન્ યથા-ત્યુવાળોપન્યાસાર્થ:, તિષ્ઠત્ય
છેદશાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે એક દોષ સેવાયા પછી પ્રાયશ્ચિત્ત લીધા પછી પણ જો તમે એ દોષ બે વાર-ત્રણવાર સેવો પછી ભલેને દરવખતે પ્રાયશ્ચિત્ત લો, તો પણ સમકીત ગુમાવવાનો અવસર આવે છે. તેથી જ ઉપદેશમાળાકાર પણ કહે છે કે (વૈરાગ્યથી સાધુ થયા પછી પાછો સંશય-તિઇત્યેવ નનવ્રુદ્ધિસમાવેશાત્। મોક્ષમાર્નેપિવિષયમાં- માયાજળમાં અટકી જઇ સાધુક્રિયાથી
દિ જ્ઞાનાસ્તિક્ષળે તથા તિષ્ઠત્વસંશય મોશનમ્યાતમોહિત:-મોશનિવધનવેહાવિપ્રપØમોહિત કૃત્યર્થ:
વિમુખ થનાર કે) જે પ્રતિજ્ઞા લીધા પછી જેવી પ્રતિજ્ઞા લીધી – પ્રતિજ્ઞા લેતી વખતે પોતે જે કહ્યું હતું, એવા પ્રકારનું પછી પાળતો નથી, પ્રતિજ્ઞાને
–
ટીકાર્ય : જેમ (ઉદાહરણરૂપે) માયામાં પાણીનાદઢ આવેશવાળો જીવ ભયથી ઉદ્વિગ્ન થઇ ત્યાં અટકી જ જાય છે – કેમકે પાણીની બુદ્ધિ થઇ ગઇ છે. તેથી આ બાબતમાં કોઇ સંશય નથી. તેમ ભોગમાં સાધનભૂતશરીરાદ્વિપ્રપંચથી મોહ પામેલો જીવ પણજ્ઞાનાદિરૂપમોક્ષમાર્ગમાં આગળ વધવાને બદલે અટકી જાય છે, એમાં કોઇ સંશય નથી.