________________
બીજાને પ્રીતિ
247 શ્રી કાંતા દષ્ટિ છે. બધા બાહ્યભાવો તુચ્છ, સ્વપ્નતુલ્ય અને तथा च षष्ठी दृष्टिमभिधातुमाह--
અનર્થક લાગે છે. પણ પાંચમી દષ્ટિમાં આવેલા कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा।
જીવના વ્યવહારમાં આવતા આ અચાનક ફેરફારથી મતોડનાન્સરિત્સંગીમાંસતિદિતોઃાદરા બીજાને અપ્રીતિ થાય એવું બની શકે. બાહ્ય
રાજા-છો તદ-અનન્નતિ નિત્ય- દુનિયામાં રાચતા જીવોને શરુ શરુમાં આ દષ્ટિના૯િ માં પ્રતિ મવતિ. નરેષજા તથા વાળાના-ધર્મ પામેલાના વ્યવહારો રચતા નથીથર પ-gધના નિરર્સ સેશનધત્તક્ષTI લેતા નથી. યથોમુ “સેશનશ્ચિત્તસ્ય ધાર'' (૩- પ.
પ્રદેશી રાજા કેશી ગણધર પાસેથી બોધ यो.सू.) अतो-धारणातः अत्र दृष्टौ, नान्यमुद्-नान्यत्र
પામીને આવ્યા. નાસ્તિતા ત્યજીને પરમ આસ્તિક हर्षः, तदा तत्तत्प्रतिभासाऽयोगात् । तथा नित्यं
બનીને આવ્યા. હવે એમની ચાલ પણ બદલાઈ सर्वकालं, मीमांसास्ति-सद्विचारात्मिका।अत एवाह
ગઈ છે. એમની નજર પણ બદલાઈ ગઈ છે. 'हितोदया' सम्यग्ज्ञानफलत्वेन ॥१६२॥
મહેલના ઝરુખેથી રાહ જોતી સૂર્યકાંતા રાણી ગાથાર્થ : કાન્તાદૃષ્ટિમાં આ બીજાઓની એમના આ વ્યવહારથી જ સમજી ગઈ, આજે આ પ્રીતિમાટે થાય છે, તથા શ્રેષ્ઠ ધારણા થાય છે. કાં'ક લફરું લઈને આવ્યા છે. આનાથી અહીં અન્યમુદ્દ હોતો નથી. અને હિતોદય
પહેલાં તો આવતા ત્યારે પ્રેમઘેલા બનીને કરનારી મીમાંસા હંમેશા હોય છે.
દૂરથી જ આંખવગેરેના ઇશારાથી મને વહાલ ટીકાર્ય કાન્તાદષ્ટિમાં આ = પાંચમી દષ્ટિમાં વરસાવતા. હવે તો નજીક સુધી આવવા છતાં નીચે કહેલા નિત્યદર્શનવગેરે બીજાની પ્રીતિમાટે થાય છે. ઢાળેલા નેન ઊંચું જોતા નથી. જાણે અચાનક જ નહિ કે દ્વેષમાટે. તથા ચિત્તના દેશબંધરૂપ ધારણા મારામાં કશું જોવાપણું લાગતું નથી. કેશી ગણધર પ્રધાનરૂપે હોય છે. કહ્યું છે કે ‘ચિત્તનો દેશબંધ પાસેથી એવો તે કેવો ધર્મપાઠ શીખીને આવ્યા કે ધારણા છે.' (યો સ ૩/૧) આ દષ્ટિમાં આનાથી વષોની પ્રીતિ એક ક્ષણમાં અલોપ થઈ ગઈ? =આ ધારણાથી બીજા કશામાં આનંદ આવતો
ખરેખર પ્રદેશી રાજાની દષ્ટિ અને તેના કારણે નથી, કેમકે ત્યારે તે-તે અન્ય વસ્તુનો પ્રતિભાસ વ્યવહાર બદલાઈ ગયા. સમજાઈ ગયું. આ બધી જ થતો નથી. તથા હંમેશા સમ્યજ્ઞાનરૂપ ફળ
બાહ્યની તુચ્છ-નાદાન રમતો છે. એમાં આનંદદેનારી હોવાથી હિતોદયરૂપ સર્વિચારાત્મક
મંગળ હવે ન મનાય, આમ બાહ્યની રમત એમને મીમાંસા હોય છે.
બંધ કરી. દષ્ટિ કાયાપરથી ઉઠી નિત્ય એવા વિવેચન : પાંચમી દષ્ટિમાં બતાવેલ આત્માપર ગઈ છે. 'કાયા એટલે હું, કાયાને ગમે નિત્યદર્શન આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં આગળ વધે છે,
એમાં મને લીલાલહેર એ બાહ્યદષ્ટિ હવે રહી નથી. આ દર્શન બીજાને પ્રીતિ ઉપજાવે છે. નહીં ષ. હવે આત્મદષ્ટિ ખીલી છે, કાયા માત્ર ખોળું છે. બીજાને પ્રીતિ
ખોખું છે. અહીં પડી રહેવાનું છે. અંતે દટાઈ જવાનું પાંચમી દષ્ટિથી જીવનાં દર્શન-વ્યવહાર કરી કે ખાખ થઈ જવાનું છે. પણ આ કાયાની માયાએ ગયા છે. વસ્તુનાસ્થિર દર્શન કરવાથી એને અનુરૂપ અત્યારસુધી આત્માના ગણિત ભૂલાવ્યા. હવે વ્યવહાર ચાલુ થયો. હવે બહારથી રસ ઊડી ગયો બધા ગણિત ફરી ગયા. જેમ સાસરે જનારી કન્યાના