________________
25
ઈન્દ્રિયો કરોડપતિની વહેલ કન્યા જેવી છે, ક્ષણિક છે. એમાં લેવાવાનું શું?
કયો મરદ આ શરતે આ કન્યાને પરણવા સગરચક્રી પાસે મરેલા યુવાન પુત્રને લઈ તૈયાર થાય? પણ એક વિષયલંપટ અર્થલોભી છાતીફટ રોતો બ્રાહ્મણ આવ્યો. (જે હકીકતમાં માણસતૈયાર થયો. કન્યાસાથે લગ્ન થયા. કન્યાએ ઇન્દ્ર હતા). સગરચક્રીએ અનિત્યતાઆદિ કહ્યું - ચાલો! મારા પેલા યારને ત્યાં! મારે એની શિખામણ આપી આશ્વાસન આપ્યું. ત્યાં તો પાસે જવું છે ! કન્યાની પાછળ પેલો લંપટ ઊઠ્યો. સગરચકીને ૬૦ હજાર પુત્રોના મરણના સમાચાર ભર બજારે કન્યાની પાછળ પાછળ એનો ઝબ્બો આપવામાં આવ્યા. સગરચકી અસ્વસ્થ થયા, ઊચકી ચાલવા માંડ્યો. કન્યાએ પોતાના યાર સાથે ત્યારે બ્રાહ્મણે એ જ ઉપદેશયાદ કરાવી સગરચકીને ખુશી-મઝા કરી. પેલાને પૂછ્યું - કેમ તને મજા સ્થિતપ્રજ્ઞ અને સ્વસ્થ બનાવ્યા.
આવી? એટલે આ ખવાસે કહ્યું – હા, તું રાજી તો ઈન્દ્રિયો કરોડપતિની વેઠેલ કન્યા જેવી હું રાજી. પાછી પેલી કન્યા બીજાયારને ત્યાં ગઈ.
વિવેકીઓ આવા સ્થિતપ્રજ્ઞ-ધીર બનેલા મોજમજા કરી. પેલો લંપટ એની પાછળ પાછળ હોય છે. ધીર એટલે ચંચળ નહીં, સ્થિર, ટકાઉ ભમ્યા કરે, અને પેલીની બધા મોજમજામાં ખુશી પ્રજ્ઞાવાળા. આવા ધીરપુરુષો પ્રત્યાહારપરા બને ખુશી મનાવે. આ ખવાસ કેવો? છે. ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા દેવી નહીં. કર્મરાજાએ આપણી સાથે આ કન્યા જેવી આ ઇન્દ્રિયપ્રત્યાહાર છે.
પાંચ પાંચ ઇન્દ્રિયો પરણાવી છે. અને કહ્યું છે તારે ઇન્દ્રિયોને તો મનગમતા વિષય દેખાય, એનો ઝબ્બો ઊંચકીને ચાલવાનું. એ જ્યાં જાય, એટલે એ ત્યાં દોડવાની. આત્મા ભેગો ભેગો ત્યાં જે વિષયોમાં જાય, એ વિષયોમાં જવાદેવાની, અને તણાય છે, અને ઇન્દ્રિયના સુખે પોતાને સુખી એની તૃપ્તિમાં તારે આનંદ માનવાનો. આજીવરામ મનાવે છે. આ આત્મા ખડુસ-ખવાસ જેવો છે. ભટ્ટે કર્મસત્તા નામના આ સસરાની બધી શરત
એક કરોડપતિ શેઠને અત્યંત લાડકી એક માન્ય કરી છે. ઇન્દ્રિયો જુદા-જુદા વિષયોરૂપી કન્યા હતી. શેઠને ઘણી વ્હાલી હોવાથી કન્યાપર પોતાના યારો સાથે મોજમજા કરે છે, અને પછી કોઈ રોક-ટોક-પ્રતિબંધ નહીં. તેથી એકન્યા સાવ પૂછે છે, કેમ તમને મઝા આવી? ઇન્દ્રિયલંપટ વંઠેલ-દુરાચારિણી- ઉદ્ધત થઈ ગયેલી. શેઠને આ આપણે કહીએ છીએ – હા... હા.. તું રાજી તો ખબર. છતાં કન્યાપર વહાલ હોવાથી કન્યા જે કરે હું રાજી! તે બરાબર જ લાગે.
ત્યારે સદ્ગુરુ ભગવંતો કહે છે, મૂરખ! આમાં આ કન્યા પરણવાયોગ્ય બની છે. પણ તારે રાજી થવા જેવું કશું નથી, ઇન્દ્રિયો મજા કરે આવી કન્યાને કોણ ગળે વળગાડે? શેઠે જાહેરાત છે, ને પુણ્ય તારું ખલાસ થાય છે. પરપુરુષ સાથે કરી – મારી કન્યાને જે પરણશે, એને ફેક્ટરીમાં ક્રીડા કરતી સ્ત્રીને જોઈ રાજી થતાં પતિ જેવીનાલેશી અડધો ભાગ મળશે, પણ શરત એટલી જ કે મારી વિષયોમાં રમતી ઇન્દ્રિયોને જોઈ ખુશ થતાં કન્યા જ્યાં જાય, ત્યાં એની પાછળ પાછળ એનો આત્માની છે. ઝબ્બો ઊંચકીને ચાલવાનું. એ જે કરે તે કરવા ઈન્દ્રિયોને રોકે તે પ્રત્યાહારપર.... દેવાનું, એટલું જ નહીં, એ જેમાં રાજી થાય, એમાં પ્રત્યાહાર તો થયો ગણાય, જો ઇન્દ્રિયો આ રાજી થવાનું.
| વિષયોમાં જતી અટકે. આઠ યોગદષ્ટિની