SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દાચિકભાવારૂપ બંધન તોડવાના ઉપાય 205 ચીજપ્રત્યે આકર્ષણ જામે નહીં! પ્રત્યેક આકર્ષણ જાણ્યા પછી બંધનથી મુક્ત કરાવે તેવા વ્રત-નિયમ અને મોડ્યુક્ત મનની પ્રત્યેક ધારણા બંધનરૂપ લઈ-પચ્ચખાણ કરવા તે પ્રત્યાખ્યાનપરિજ્ઞા છે. લાગે. આ બંને પરિક્ષા મોક્ષના ઉપાયભૂત છે. ઔદાયિકભાવરૂપ બંધન તોડવાના ઉપાય આશ્રવના અને સંવરના એમ બંને પ્રકારના સુધર્માસ્વામીએ દીક્ષિત થયેલા જંબુસ્વામીને સ્થાનોમાં આ બંને પરિજ્ઞા ઉપયોગી છે. કહ્યું, બુક્ઝિક્યુનિ, તિઉદ્ભિજ્જા, બંધણું પરિ- અઢાર પાપસ્થાનકો આશ્રયસ્થાનો છે, તો યાણિયા... હે જંબૂ! તમે એમ ન માનશો કે ૯૯ પહેલા પરિજ્ઞાથી સમજી ફફડાટ ઊભો કરાય અને કરોડ સોનૈયા છોડી દીધા! રૂપરૂપના અંબાર જેવી પછી એ પાપસ્થાનકોના ત્યાગમાટે પ્રત્યાખ્યાનઆઠ પત્નીઓ ત્યાગી! અત્યંત વાત્સલ્ય ધરાવતા પરિજ્ઞા. માતા- પિતા છોડ્યા... તેથી સમજદાર છું! કેમકે એ જ રીતે સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગવગેરે આ પણ બંધન છે. છોડવાના અભિમાનનું! સંવર સ્થાનો છે. પરિજ્ઞાથી એ જાણીને એ ત્યારે જંબુસ્વામી પૂછે છે – હે પ્રભો! તો સેવવાના ઉમળકા જાગે અને પછી નિયમપૂર્વક એ બંધન શું છે? ક્યો ભાવ લાવવાથી બંધન તૂટે? સ્થાનો સેવવામાટે પચ્ચખાણ-નિયમ કરાય, તે સુધર્માસ્વામી કહે છે, કે એક તણખલાનો મોહ પ્રત્યાખ્યાન-પરિક્ષા જેમકે કાઉસગ્ગકરવાનો - પણ બંધન છે, તો કાયાનો મોહ તો બંધન કેવું પ્રતિક્રમણ કરવાનો કે એવો કોઈ આરાધનાનો ભારી? મનના માનેલા ગણિતો બંધન છે, ક્રોધ- સમયથાય, નેહૈયુ આનંદથી ઉભરાય. વાહ! કેવો માન-માયા-લોભ બંધન છે ! ટૂંકમાં જે આત્મ- સંવરનો સમય આવ્યો ! કર્મક્ષયનો કેવો સરસ સ્વભાવભૂત નથી, તે બધું જ બંધનરૂપ છે. અવસર આવ્યો! તપ કરવાનો આવે ને થાય, કે બંધન જાણી બંધન તોડવાના ઉપાય એ રીતે વાહ! ભગવાને કેવો સરસ તપનો માર્ગ બતાવ્યો. અજમાવવાના, જ્ઞપરિણાથી અને પ્રત્યાખ્યાન- રાતના પહેલા-છેલ્લા પહરે સ્વાધ્યાય કરતી વખતે પરિજ્ઞાથી. શપરિજ્ઞા બંધનનું સ્વરૂપ અને તેને પણ કંટાળો નહીં પણ ઉમંગ આવે કે વાહ! છોડવાના ઉપાયો બતાવે છે. બંધન આત્મગુણોને ભગવાને કેવું સરસ સાધુજીવન બતાવ્યું કે જેમાં ઢાંકનારા છે, બાધક છે, મારક છે. આ જ્ઞાનપૂર્વકની આવી મજાનો સ્વાધ્યાય કરવા મળે છે. આમ તીવ્ર શ્રદ્ધા ઊભી કરો. માત્ર મોઢેથી કહેવાની વાત જ્ઞપરિન્નાદ્વારા આનંદભાવ ઊભો થાય અને પછી નથી, કે મને શ્રદ્ધા છે, હું માનું છું.... આ લુખ્ખી તે-તે અનુષ્ઠાન કરતી વખતે તે કરવાનો સંકલ્પ શ્રદ્ધા છે. ખરી શ્રદ્ધા ત્યારે કહેવાય, કે આવા બંધનો થાય, ત્યારે પ્રત્યાખ્યાનપરિજ્ઞા દ્વારા એ અનુષ્ઠાનમાં દેખાયને હૃદયને ફફડાટ થાય... અરર! આ બંધન એકાકાર થવાનો નિશ્ચય થાય. તો મારા ગુણોના ઘાતક છે! આફફડાટ છે. બિલાડી આ રીતે ક્ષાયોપથમિક ભાવે ક્રોધાદિત્યાગ ઘાતક લાગે છે, તેથી તેને જોતાં જ કબૂતર જે રીતે -ક્ષમા વગેરે કરતાં કરતાં ક્ષાયિકભાવે પણ તે ફફડાટ કરે છે, એવો ફફડાટ, આત્મગુણોના ઘાતક આવી જાય. પહેલા મહાપુરુષોના આલંબનઆદિ ઔદયિકભાવના તમામ સ્વરૂપોમાં થાય... ટૂંકમાં દ્વારા ક્ષમા રાખવાનો પ્રયત્ન થાય, પછી આલંબન વસ્તુને જાણી તેપર શ્રદ્ધા કરવી તે શપરિજ્ઞા છે. વિના પણ સહજભાવે ક્ષમાવગેરે આવી જાય. પ્રત્યાખ્યાનપરિજ્ઞા : બંધન ખોટા છે તે અર્થાત્ હવે કોઇ આલંબનથી નહીં કે કોઈ પ્રયોજનથી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy