________________
વિહળતા ટાળવા વિચારણા
મન વિહ્વળ કરે. પહેલાં ચિત્તનો કબજો દુન્યવી યોગવ્યાઘાત થાય. માટે અહીં ગાથામાં, અલમ્ વસ્તુઓ અને એની પાછળના ભારે રાગ-દ્વેષ- એટલે કે અત્યન્ત કહ્યું. અત્યંત ઉત્થાન નહિ, મદ-ઇર્ષા-ક્રોધ-લોભ-વેર-વિરોધ વગેરેમલિન અર્થાત્ એકવાર પણ ઉત્થાન નહિ. આકેમ બની ભાવોએ લીધો હતો, એ ભાવો હવે ત્રણ યોગદષ્ટિની શકે? તો કહ્યું આ દીપ્રાદષ્ટિમાં આવેલા આત્માને આરાધનાથી શાંત થઈ ગયા, ચિત્તમાંથી હટી ગયા. પ્રશાન્તવાહિતાનો લાભ થયો છે, દિલ જરાય એટલે ચિત્તમાં વૈરાગ્ય, ઉપશમભાવ, મૈત્રી, આકુલ વ્યાકુલ નથી, પણ તદ્દન સ્વસ્થ છે. તેથી કરુણા, પ્રમોદ અને જગતના પદાર્થપ્રત્યે કાંઇક જે યોગ સાધવા લીધો એમાં દિલ પ્રશાંતધારાએ ઉદાસીનભાવ વગેરે પ્રશાંત ભાવોની ધારા ચાલે છે, વધુ ચાલે. એ જ પ્રશાન્તવાહિતા છે. એથી હવે ચિત્તમાં આ પરથી જોવા જેવું છે, કે યોગની ચોથી ઉત્થાન-ઉકળાટ-વિહ્વળતા દોષને જગા જ નથી. દૃષ્ટિમાં આવેલા જીવે કેટલો બધો આત્મવિકાસ અતિરાગ-દ્વેષ-મદવગેરેમલિનભાવોમાં દબાણ, સાધ્યો હોય! પૂછો, - ઉકળાટ- વિહળતાને અવકાશ નથી. પ્રશાંત- પ્ર. - આ પ્રશાંતવાહિતા કેમ આવે? વાહિતાને ટૂંકમાં જોઈએ, તો દિલમાં જડજગત ઉ. - જગતના ભાવોથી જીવ ધરાઈ જાય પ્રત્યે પ્રબળ વૈરાગ્યભાવનો અને જીવો પ્રત્યે ત્યારે એના ઉકળાટ મટે અને પ્રશાંતવાહિતા નીતરતી મૈત્રી-દયાભાવનો શાંતરસ ખળખળ આવે. કોઈપણ વાતનો ઉકળાટ-વિહ્વળતા ઉઠવા વહેતો હોય છે.
જાય, ત્યારે મનને સમજાવી દેવાનું કે અહીંયોગોત્થાનનો બીજો અર્થ આ છે, કે વિહળતા ટાળવા વિચારણા જે ધર્મયોગસાધવા લીધો, એમાંથી ચિત્તનું ઉત્થાન (૧) જોયું, બહુ જોયું, આ જગતમાં થાય. અર્થાત્ ચિત્ત આ યોગમાંથી ઊઠીને બીજે અનંતકાળથી ભટકતાં જોવામાં બાકી નથી રાખ્યું. જાય. બીજે, એટલે બીજા-ત્રીજા વિષયમાં કે અહીં મળે છે એનાથી કે ઇંગણું ઊંચું જોયું. બીજી ત્રીજી બાબતમાં, અથવા બીજા શુભ સંપત્તિઓ ય એવી બહુ ઊંચી જોઈ, અને યોગમાં જાય. આ પણ ન કરાય, નહિતર એ, આપત્તિઓ ય બહુ જાલિમ જોઈ, એની આગળ ડાંગરના રોપાને ત્રણ દિવસ એક ઠેકાણે, પછી આ જનમની સંપત્-વિપતુ શી વિસાતમાં છે, તે ત્યાંથી ઉખેડીને ત્રણ દિવસ બીજે ઠેકાણે, વળી આના પર વિહળ થવું? વળી, ત્યાંથી ઉખેડીને ત્રણ દિવસ ત્રીજે ઠેકાણે. એમ (૨) વિહળતા કરવાથી આત્માનું મહા ફેરવવા જેવું થાય, એમાં પાક ન આવે. એટલે કે કિંમતી ધન સત્ત્વ અને મહાકિંમતી સ્વસ્થતાયોગસાધનાનું ફળન આવે. ડાંગરના રોપાનું વારેવારે સમાધિનું સુખ હણાય છે, તો શા સારુ વિહ્વળતા ઉત્થાન કરવામાં એરોપો જમીનમાં જામે જ નહિ, કરીને નિઃસત્ત્વ અને દુઃખી થાઉં? બધું કર્માનુસાર એમ મનનું પ્રસ્તુત યોગમાંથી વારેવારે ઉત્થાન ચાલે છે તે ચાલવા દો. આપણે આપણાં સત્ત્વકરવામાં, અથવા કહો, મનમાંથી પ્રસ્તુત યોગનું સમાધિ-શાન્તિસુખ સાચવો. વારંવાર ઉત્થાન કરી કરી બીજું ત્રીજું ઘાલવામાં, (૩) મારે જાવું છે પરાકાષ્ઠાના નિર્વિકારપ્રસ્તુતયોગ મનમાં જામે જ નહિ. ઉત્થાન વારંવાર ભાવમાં, અનાસક્ત અને વીતરાગ ભાવમાં, જો તોનહિ, કિન્તુ એકવાર પણ ન થવા દેવાય, નહિતર અહીંથી દરેક પ્રકારની વિહ્વળતા ટાળીને પ્રશાંત