________________
202
ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ વિદ્યાગુરુ વગેરે વડીલવર્ગનો આમાં સમાવેશ થાય. ભક્તિ, વૈયાવચ્ચ, જ્ઞાન, પરાર્થ આ બધામાં જ આમને માત્ર મનમાં માની લેવા માત્રથી નહીં ચાલે. ધન-સંપત્તિ માને. અહીં ધન-સંપત્તિ કહેવાનું યોગ્ય ભક્તિ કરીએ, તો પૂજ્ય માન્યા ગણાય. કારણ એ છે, કે જીવને એની અનુમોદના રહે કે પોતે જૂના કપડા પહેરી આ પૂજ્યોને નવા કપડા મારે આટલી તપસંપત્તિ, જ્ઞાનસંપત્તિ ભેગી થઇ. પહેરાવે. એ જ રીતે ભોજન-પાનવગેરેમાં પણ અને નવી-નવી કમાવાની ઝંખના રહે. આવા એમનું પહેલા સાચવે. અરે કોઈ સારું કામ પોતે તપોધન સાધુઓની ભક્તિ કરવી જોઇએ. આગ્રહ કરીને પણ જશ આ ગુરુવર્ગને આપે. નામ એમનું પૂર્વક લાભ લેવો જોઈએ. પણ ઝપાઝપીન હોય. આગળ કરે. ક્યાંક એ ગુરુવર્ગથી પણ કશુંક મર્યાદામાં હોવું જોઇએ. અજૂગતું થઇ ગયું હોય, તો પણ દંડ કે અપજશનો જીવાભાઈ (જીવતલાલ પ્રતાપશી)ના ટોપલો પોતાના માથે ચઢાવે. એમની હાજરીમાં બંગલે ક્યારેક ઉતરાવાનું થાય. નીચેના વિશાળ એમની પૂરી આમન્યા જળવાય, એ રીતે જ ખાલી હોલમાં ઉતરીએ. એ દિવસે જીવાભાઈના ઉઠવા-બેસવાનું વગેરે કરે... વાતો પણ ધીમા સ્વરે ધર્મપત્ની જાસુદબેન લાભ લેવાની તીવ્ર ઇચ્છા કરે. મારવાડીમાં હજી જોવા મળે છે, કે ગોચરી રાખે. સાધુમહારાજને ગોચરી બોલાવવા વસંતગયા હોઇએ, ત્યાં વહૂ સાસુને કશું કહે, તો પણ તે ભાઇને મોકલે. આગ્રહ કરી ઘરે લઈ જાય. પછી એકદમ ધીમા સ્વરે, કાનમાં ગુનગુન કરે એટલા જ વહોરાવવા યોગ્ય બધી વસ્તુના ડબ્બા ખુલ્લા કરી, સ્વરે.
એવા ગદ્ગદ્ કઠે વિનંતી કરે કે “સાહેબ! કુટુંબ આ બધો ગુરુવિનય છે. ટૂંકમાં બધાને સ્પષ્ટ વસ્તારી છે, તેથી આપને માટે બધું માત્ર નિર્દોષ છે ખ્યાલ આવે, કે આ ગુરુવર્ય પૂજ્ય છે અને આ એમ નહીં, પૂરતો લાભ આપશો, તો પણ વાંધો તેનો પૂજક છે. સાધુ-સાધ્વીઓએ પણ આમાંથી નહીં આવે, બાકી બંગલાવાળા બનવાના અહમાં ઘણું સમજવાનું છે, દીક્ષા લીધી એટલે ગુરુમાતા- ગુરુભક્તિનો લાભ ગુમાવી બેઠા છીએ.” એવા પિતાના સ્થાને આવ્યા. એમનો પૂરો વિનયભાવ ગળગળા થાય, કેલાભ આપવોજ પડે. પણ એમાં સાચવવાપૂર્વક ભક્તિથી પૂજ્ય બનાવવા જોઈએ. વિવેક હતો, પાત્રા ઝુંટવી લેવા કે વિવેક વિનાનો
દેવતા અને બ્રિજ =બ્રાહ્મણ એટલે કે વિદ્યા- આગ્રહ ક્યાંય નહીં. આ તો આવે, જો ગુરુતત્ત્વપર સંપન્ન અને વિદ્યાદાનકર્તા વ્યક્તિ પણ પૂજ્ય છે. શ્રદ્ધા-વિવેકપૂર્ણ બહુમાન પૂજનીય ભાવ હોય. દેવતાથી સામાન્યથી જે પણ પોતાને દેવતાતરીકે આમ મહાપુરુષના પંથે જવા આરીતે માતાઇષ્ટ હોય, તે લેવાના છે. અવસરે બ્રાહ્મણવર્ગને પણ પિતાવગેરે પૂજ્યોની સેવા-ભક્તિપરાયણતા ભોજનાદિથી સંતુષ્ટ રાખે. સંસારત્યાગી સાધુજનો લાવવી પડે. પ્રસ્તુતમાં ‘મહાત્મા’ શબ્દ બધા પ્રત્યે પણ આદર-બહુમાન રાખી અવસરોચિત પૂજ્યમાટે જોડવાનો છે. માતા-પિતાવગેરે પણ સેવા ભક્તિ કરવી જોઇએ. આ સાધુઓ તપોધન મહાત્મા વિશેષણથી યુક્ત છે. કદાચ માતા-પિતા છે, તપરૂપી ધનવાળા છે. ધન માને એટલે એને જ ધાર્મિક ન પણ હોય, તો પણ મહાન એટલા માટે માલ-મિલકત-મૂડી તરીકે જૂએ. તપ ન થતો છે, કે સંતાન પ્રત્યે ખુબ વાત્સલ્ય રાખ્યું છે, અને હોય, તો પણ તપને જ ખરી મૂડી માને, અને ઘણો ભોગ આપ્યો છે. તેથી સંતાન માટે તો માતાખાવાને ધૂળ સમાન સમજે. તપના ઉપલક્ષણથી પિતા મહાત્મા જ ગણાય. ચોથી દષ્ટિમાં હજી