________________
ભાવના શી રીતે વધે?
અંતરાત્મભાવનું પૂરક અને પરમાત્મભાવનું કુંભક. ઉ. - ભાવના વસ્તુને અનેક દૃષ્ટિબિંદુથી શäભવ બ્રાહ્મણ યજ્ઞસ્તંભ નીચે મહિમાવંતી જોવાથી વધે. જિનપ્રતિમા દેખી એનું તત્ત્વ જાણવા ઉપડ્યા શäભવ બ્રાહ્મણે કાયા-માયારૂપ સંસાર મહાવીર પ્રભુના પટ્ટધર સુધર્માગણધરના પટ્ટધર અને પોતાનો આત્મા એ બન્નેને અનેક દષ્ટિબિંદુથી જંબુસ્વામીના પટ્ટધર પ્રભવસ્વામી મહારાજ પાસે, જોયા, દા.ત. ને એમને ભગવાનનું તત્ત્વ પૂછ્યું, તો મહારાજે (૧) સંસારની કાયા-માયાના હિતના એમને આત્માના ત્રણ સ્વરૂપ બહિરાભદશા, પુરુષાર્થનું ફળ શું ? અને આત્માના હિતના અંતરાત્મદશા, અને પરમાત્મદશા ઓળખાવી. પુરુષાર્થનું ફળકેવું?
શäભવ બ્રાહ્મણ આ જાણીને ચોથીયોગ- (૨) સંસાર સારો કરવાની તક ક્યાં મળે? દષ્ટિના ભાવપ્રાણાયામ પર ચડે છે. બહિરાત્મભાવ આત્મહિતની તક ક્યાં મળે ? છોડી અંતરાત્મભાવમાં આવી ખેદ અનુભવે છે, કે (૩) સંસારનું સ્વરૂપ કેવું? આત્માનું અરેરે! અત્યાર સુધી ખાતાં જ ઉધા રાખ્યા, મહેનત સ્વરૂપ કેવું? ગદ્ધા મજુરી જેવી કરી, પરંતુ બધું કાયા-માયાના (૪) પૂર્વના પુણ્ય કાયા-માયા મળી, ખાતામાં ખતવ્યું. ખરી રીતે આત્માનાં જ ખાતાં પૂર્વનાં પુણ્ય આત્મહિતનાં સાધનભૂત આર્ય સંભાળવા જેવા હતા. હું પોતે જ્યારે આત્મા છું, માનવભવ-સારું શરીર-આયુષ્ય- આરોગ્યકાયાનહિ, તો પછી મારે મારા આત્માનાંજ ખાતાં આવા ગુરુ-ધર્મ-ઉપદેશ મળ્યા, બેમાંથી કોની પોષવાના હોય ને? ડગલે ને પગલે આત્માને જ સાધનાના પરભવે કેવા વારસા મળે? આગળ કરવાનો હોય. આત્મહિતને જ સંભાળવાનું (૫) જીવને માટે દુર્લભ શું? કાયા માયા? - સાધવાનું હોય. કાયાનાં હિત તો આત્મામાટેઝર કે આત્મહિતની સામગ્રી? દુર્લભની સાધના કરવી? સમાન છે, આત્માના હિત જ્ઞાન-દર્શન-ચારિત્ર કે ભવે ભવે સુલભની સાધના કરવી? એ જ આત્માને અમૃત સમાન છે. બસ, ત્યાં જ (૬) અહીંનું સુધારીને ભાવી અનંતકાળનું સંસાર બધો પડતો મૂકી ચારિત્ર લઈ લીધું. અહીં બગાડવું અને અહીંનું બગાડીને ભાવી અનંતકાળનું પૂછવાનું મન થશે,
સુધારવું, બેમાં ક્યાં બુદ્ધિમત્તાને ક્યાં બુદ્ધગીરી? પ્ર. – યજ્ઞનાકામ અધુરાં હશે, ઘરે નવયુવાન (૭) પૂર્વના ધર્મથી મને આ ઉત્તમ કાયાદિ પત્ની ગર્ભવતી છે, સંસારનો પથારો પાથરી મૂક્યો મળ્યું. બીજાઓને પૂર્વના પાપથી દુઃખદ કાયાદિ છે. વળી પોતે મિથ્યાધર્મના કુટુંબમાં જન્મેલા મળ્યું. હવે મારે અહીં શું કરવું વાજબી? પાપ કે ઉછરેલાને હજી સુધી એની કરણી કરનારા હતા, ધર્મ? એમાં એક જ વારના ગુરુના ઉપદેશમાં સમસ્ત (૮) ચિત્તને શાંતિ સ્વસ્થતા ક્યાં? કાયાસંસારના ત્યાગનું જોમ શી રીતે આવી ગયું? માયાની પલેવણમાં? કે આત્મહિતની સાધનામાં?
ઉ. - ગુરુના સમ્યગુઉપદેશથી સમ્યગુબોધ ગુરુના તારક ઉપદેશનું નિમિત્ત મળવાપર મળ્યો. એનાપર શુભ ભાવના જાગીને વધી એટલે આવા આવા અનેક દૃષ્ટિબિંદુથી વિચારતાં એમની સપુરુષાર્થનું જોમ આવી ગયું.
ભાવના વધી ગઇ. આપણને તારક નિમિત્તો તો પ્ર. - ભાવના શી રીતે વધે ?
મળે છે, પરંતુ એનાપર અનેક દષ્ટિબિંદુથી વિચારતાં