________________
182
*
ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તાત્પર્ય એ જ છે કે પર્યાયો પ્રતિક્ષણ બદલાય અહીં ઉત્તર એ છે કે સૂરિપુરંદરશ્રીનો આ છે. આમ પર્યાયદષ્ટિથી જગત અનિત્ય છે. ઉપદેશ યોગમાર્ગે જેઓએ આગળ વધવું છે
આમ જૂદા જૂદા સર્વજ્ઞોની દેશના જુદી જુદી એઓમાટે છે. જેને પોતાની યોગદષ્ટિનો વિકાસ હોવા માત્રથી મુંઝાવાની જરુર નથી.
સાધવો હોય, તેણે કોઈનો તિરસ્કાર કરવો જોઇએ ઉપદેશ માટે નથી, ભાવરોગ દૂર કરવા છે નહીં, તો તે-તે મતના આદ્યપ્રણેતાના તિરસ્કારનો
અહીં કોઈ શંકા કરે, કે નિત્યતાકે અનિત્યતા તો સવાલ જ આવતો નથી. અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થતાં નથી. કેમકે આત્મા અહીં પ્રશ્ન થાય, ખોટી વાતનો તિરસ્કાર જો નિત્ય હોય કે અનિત્ય હોય, તો તે જ આત્મા કરવામાં શો વાંધો છે? સમાધાન, એમાં ખોટી દેવઆદિ ગતિઓમાં પરિભ્રમણ કરે છે એ વાત કેવી વાતના તિરસ્કાર કરતાં પણ કહેનારપર તિરસ્કાર રીતે બને? કેમકે અહીં આત્મા નિત્ય હોવા છતાં આવવાનો સંભવ છે. અને આ તિરસ્કાર કરવામાં દેવઆદિ રૂપે અનિત્ય છે અને દેવઆદિરૂપે અનિત્ય ચિત્તમાં સંક્લેશ ઊભો થાય છે. આ સંક્લેશની હોવા છતાં તે જ આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે. આમ હાજરીમાં યોગદષ્ટિમાં વિકાસ શક્ય નથી, કેમકે નિત્યતા-કે અનિત્યતા હોય, તો પરિવર્તનશીલતા યોગદષ્ટિના વિકાસ માટે અસંક્લિષ્ટ ચિત્ત હોવું ન ઘટે, અને પરિવર્તનશીલતા હોય, તો નિત્યતા કે અત્યંત આવશ્યક છે. અનિત્યતાનઘટે. નિત્ય હંમેશા એકરૂપ રહે છે, માટે પ્રશ્ન તો શું આ સંક્લેશના ડરે કપિલ કે પરિવર્તનશીલ નથી. અને અનિત્ય તરત નાશ પામે ગૌતમબુદ્ધની એકાંત વાતોનું - ખોટી વાતોનું છે, માટે પરિવર્તનશીલનથી. તેથી માત્ર નિત્યતાને સમર્થન કરવું એ મોટો દોષ નથી? અનિત્યતાને આગળ કરવામાં દેવાદિગતિવગેરે જેવી સમાધાનઃ અહીં ખોટી વાતોનું સમર્થન રીતે સંભવે? આવી કો'કને શંકા થાય, તો ત્યાં કરવાની વાત નથી. પણ કપિલે નિત્યતાપર જોર કહેવાનું એ છે કે કપિલકે ગૌતમબુદ્ધ મહાત્મા હતા, કેમ આપ્યું? ગૌતમબુદ્ધ અનિત્યતાપર ભાર કેમ સંસારરૂપ રોગને દૂર કરનારા મહુવૈદ્ય હતા. તેઓએ આપ્યો? એનું નિરીક્ષણ કરી સમન્વય કરવાનો જે ઉપદેશ આપ્યો, તે અન્વયવ્યતિરેક સિદ્ધ કરવા છે કે ભયભીત માટે નિત્યતાની દેશના અપાઈ. કે તર્ક બતાવવા નથી આપ્યો, પણ પોતાના તે-તે ભોગાસક્તમાટે અનિત્યતાની. આમ બંનેની દષ્ટિને શિષ્યોના તેવા-તેવા પ્રકારના ભાવરોગોને જોઈ ને માન આપવાદ્વારા અનેકાંતની સિદ્ધિ પણ થાય છે. દૂર કરનાર ઔષધરૂપે આપ્યો છે. જેમ વૈદ્યની દવા અને આ જરૂરી પણ છે. આપણી અનાદિ અવય વ્યતિરેકના વિચાર માટે નથી, પણ રોગ દૂર સિદ્ધ આદત છે, કે આપણી માન્યતાને ધારણાથી કરવા માટે છે. તેમ અહીં પણ સમજવું. વિપરીત જોવા, અનુભવવા કે સાંભળવા મળે તો
કોઈનો પણ તિરસ્કાર યોગબાધક તરતદ્વેષભાવ ઊભો થવો અને વિરોધ પ્રગટ કરવો.
અહીં પ્રશ્ન થાય, આ રીતે કપિલ-ગૌતમબુદ્ધ ત્યાં એ પ્રયત્ન કરવાનું મન નથી થતું, કે આદેખીતા વગેરેને સર્વજ્ઞ ઠેરવી તેઓની એકાંતે નિત્ય કે વિરોધમાં મારા ભગવાનની આજ્ઞાને અનુસરનારો અનિત્ય વાતોને માન્ય રાખી સૂરિપુરંદર આચાર્ય સમન્વય કેવી રીતે સાધી શકાય? અને કેવી રીતે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ મિથ્યાત્વને સમર્થન દ્વેષભાવથી મુક્ત રહી શકાય? આપી રહ્યા હોય તેવું નથી લાગતું?
પછી આ ઢેષભાવ તત્ત્વ કે વ્યક્તિ પ્રતિ,