SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 174 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ટીકાર્યવિવેચનઃ આ નિર્વાણને કો'ક પ્રગટ્યા. આજડતત્ત્વ ઊભું થયું. આ બધા ભાવોનું સદાશિવતરીકે ઓળખે છે. સદાશિવ = હંમેશા પોષકતત્ત્વ હોવાથી બ્રહ્મમાં બૃહત્વ છે. શિવરૂપ – ક્યારેય પણ અશિવ = ઉપદ્રવ થાય જ્યારે જીવાત્મા અવિદ્યાથી છુટે છે, ત્યારે નહીં. સંસારના ભાવો કર્મભનિત છે. તેથી કર્મના માયાનો વળગાડ જાય છે. તે વખતે એમાં રહેલું અંતની સાથે એ ભાવોનો પણ અંત આવી ગયો. બૃહત્વ અને બૃહત્વ પણ અલોપ થાય છે. આમ તેથી અશિવ= ઉપદ્રવનો પણ અંત આવી ગયો. માત્ર શુદ્ધ પરબ્રહ્મ જ એક બાકી રહે છે. બસ આ કર્મજન્ય અશુદ્ધિઓ પણ ક્યારેય પાછીનફરે, એ પ્રધાન બ્રહ્મ જ નિર્વાણરૂપ છે. રીતે ચાલી ગઈ છે. આથી જ અવતારવાદીઓ ખોટા “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા આ અનુભૂતિથી ઠરે છે. સદાશિવરૂપ બનેલાની વિશુદ્ધિ અને અવિદ્યા ટળે છે. અને પરબ્રહ્મમાં લીન થયા પછી નિરુપદ્રવઅવસ્થા કાયમી છે. અવતાર લેવો એનો આ માયાજગત સાથે કોઈ સંબંધ રહેતો નથી. આ અર્થ છે કર્મજન્ય અશુદ્ધિમાં અટવાવું અને કર્મજન્ય પરબ્રહ્મ ઉપદ્રવ અને ભ્રાંતિ રહિત છે. તેથી ઉપદ્રવોથી પીડાવું. તેથી પાછો અવતાર લેવાનો નિર્વાણરૂપ જ છે. જેને બાકી છે, તે સદાશિવઅવસ્થાને પામ્યોનથી, કેટલાક આને સિદ્ધાત્મા તરીકે ઓળખાવે અને જે સદાશિવઅવસ્થાને પામી ગયો, તેને છે. સિદ્ધ એટલે શું? જેણે સાધવાનું બધું સાધી અવતાર લેવાનો સંભવ નથી, એમ નિર્ણય થાય છે. લીધું છે તે સિદ્ધ. હવે આ જીવને કોઈ પ્રયોજન આ જ રીતે કોક આ નિર્વાણને પરબ્રહ્મ કહે બાકી નથી. તેથી જ તેઓ કૃતકૃત્ય, નિષ્ક્રિતાર્થ વગેરે છે. બ્રહ્મ બે પ્રકારે છે. (૧) પર = મુખ્ય-શ્રેષ- પણ કહેવાય છે. પ્રધાનભૂત અને (૨) અપર = ગૌણ-અપ્રધાન- સિદ્ધાવસ્થાપૂર્વેની બધી અવસ્થાઓમાં ઉતરતી કક્ષાનું. આત્માને પ્રયોજન બાકી રહે છે. જેમકે, સંયમ બ્રહ્મત્વ પણ બે પ્રકારે આવે (૧) બૃહત્વ પાળવાનું, તો શા માટે ? અહીં પ્રયોજન છે, અને (૨) બૃહકત્વ. બૃહત્વ = મોટાપણું- ગુણસ્થાનકની પરિણતિ વધારવી છે, ઊંચા ઊંચા ઘણાપણું-બહુપણું. વેદાંતિકમતનું એક સૂત્ર છે- સંયમસ્થાનો પામવા છે. તો પ્રશ્ન થાય, ગુણએકોડહં બહુ સ્યામ્ ‘એક એવો હું બહુ થાઉ સ્થાનકની પરિણતિ-ઊંચા સંયમસ્થાન શા માટે? બ્રહ્મસ્વરૂપ ઈશ્વરને આવી ઇચ્છા થઇ – આમાયા અહીં પ્રયોજન છે, કે આત્મામાં તેવું સામર્થ્ય છે. એક બ્રહ્મસ્વરૂપ ઈશ્વરઆત્માએ માયાથી આ પ્રગટતું જાય, કે જેથી કર્મના આવરણોને તોડતો જગત ઊભું કર્યું. બ્રહ્મના અંગભૂત ઘણા જાય. આ સામર્થ્યનું કે કર્મઆવરણ તોડવાનું જીવાત્માઓ થયા. અવિઘાથી આ જીવો એમ પ્રયોજનશું? તોકે વીતરાગભાવ પ્રાપ્ત થાય તેમાટે. માની લે છે કે આ જૂદો હું જૂદો. પણ ખરેખર તો છે વીતરાગભાવ શા માટે જોઇએ છે? તો છેવટનો એક શુદ્ધ બ્રહ્મ. આ જે બહુપણું-બૃહત્વ છે, તે જવાબ છે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા. અર્થાત્ હવે બ્રહ્મનું એક સ્વરૂપ છે. કોઈ પ્રયોજન બાકી ન રહે, તેવી અવસ્થા પ્રાપ્ત બ્રહ્મનું બીજું રૂપ છે, બૃહત્વ, બૃહક= કરવાનું અંતિમ પ્રયોજન સિદ્ધ થયા પછી કોઈ પોષક. બહુ થયેલા જીવોમાં ચૈતન્ય આવ્યું. એના પ્રયોજન રહેતું નથી. આ અવસ્થા હવે કાયમી થઈ પોષણરૂપે પૃથ્વી, અપ-તેજવગેરે પાંચ ભૂતો ગઈ. કાળ નામનું તત્ત્વ રહે, ત્યાં સુધી હવે આ જ મોદી ,,,
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy