SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 168 ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ શીવ્ર તાન્ચેવ ળિ વેવામિત્કાદ-ભવાતીતાર્થ- ઉપાદેયને આદરે. પૈસા સાથે રહેવું એ ઝેરી સાપ યયન-સT પસ્તત્ત્વહિનામત્યર્થ: શરદા સાથે રમવા જેવું છે. એમ આગમથી જાણ્યા પછી ભવાતીતાર્થયાયીઓની અસંમોહપ્રવૃત્તિ પૈસાનો ત્યાગ કરે, ત્યારે અસંમોહદશા આવે. આમ ગાથાર્થ : ભવાતીતાર્થયાયીઓના આગમાર્થને અનુરૂપ પરિશુદ્ધ અનુષ્ઠાન એ અસંમોહથી ઉદ્ભવેલા અનુષ્ઠાનો એકાંત પરિશુદ્ધ અસંમોહની વિશિષ્ટતા છે. એના કાર્યોમાં ક્યાંય હોવાથી શીઘ્ર નિર્વાણફળદાયક બને છે. દૂષણકે અતિચાર લાગવાઇનહીં. આ એકાંત શુદ્ધ ટીકાર્ય સારી રીતે પરમતત્ત્વને જાણનારા કર્મો-કાર્યોથી એના કર્મો પરિપક્વ બને છે. અને ભવાતીતાર્થયાયીઓનાં પૂર્વોક્ત લક્ષણોવાળા શી મોક્ષમાં કારણ બને છે. અસંમોહજન્ય અનુષ્ઠાનો એકાંત પરિશુદ્ધ હોવાથી ગુણસેનરાજાએ એ ભવના અંતકાળે પરિપાક દ્વારા શીઘ્ર મોક્ષદાયક બને છે. અસંમોહભરી પ્રવૃત્તિ આદરી. એમાં દેવ બનેલા વિવેચન ભવાતીતાર્થયાયી=પરમતત્ત્વને અગ્નિશર્માએ કરેલા મરણાંત ઉપસર્ગો પણ સારી રીતે જાણનારાઓ. આમના અનુષ્ઠાનો સમ્યફ સહી લીધા. આ અસંમોહનાફળરૂપે માત્ર બુદ્ધિપૂર્વક કે જ્ઞાનપૂર્વક નહીં, પરંતુ અસંમોહજન્ય ૧૭ ભવમાં (નવ ભવ મનુષ્યના વચ્ચે આંતરાના હોય છે. આઠ ભવ દેવલોકના) વિસ્તાર થઇ ગયો. અનંત જ્ઞાન અને અસંમોહમાં શું ફરક? આ પ્રશ્નનો પુગળપરાવર્તો પસાર કરનાર જીવ માટે ૧૭ ભવ જવાબ છે કે, જ્ઞાન પણ આગમશક્તિરૂપ છે, અને કોઈ વિસાતમાં નથી. અસંમોહ પણ આગમપૂર્વક છે, છતાં જ્ઞાનપૂર્વકના આ અસંમોહ છે. પરતત્ત્વને સારી રીતે અનુષ્ઠાનોમાં અસંમોહ જન્ય અનુષ્ઠાનોના બીજા જાણનાર ભવાતીતાર્થયાયી જીવો આ અસંમોહ બતાવેલા લક્ષણો સ્પષ્ટ ઉપલબ્ધ થતાં નથી. પામે છે. ભવ=સંસારથી અતીત-છેક પેલે પાર અલબત્ત બીજરૂપે હોઇ શકે છે. વળી, જ્ઞાન- રહેલું જે પરમતત્ત્વ છે કે જે પરમશુદ્ધ આત્મતત્ત્વપૂર્વકના અનુષ્ઠાનો હોવા છતાં, એ વખતે એ રૂપ છે; તે જ પરમ અર્થભૂત છે. તે તરફ યાયી = અનુષ્ઠાનોમાં કે અન્યદા પ્રમાદાચરણવગેરે સંભવે જનારા.... માત્ર જનારા નહીં, ઝંખનાપૂર્વક છે. જ્યારે અસંમોહની ભૂમિકા પામેલા જરા પણ જનારા... લય લગાડીને મચી પડનારા. પર = પ્રમાદસેવતા નથી. આમ અસંમોહના કારણે કાર્યો શ્રેષ્ઠતમ આત્મતત્ત્વને એટલે કે કર્મમળથી રહિત પ્રમાદ વિનાના, કષાય વિનાના બને છે, અને અત્યંત શુદ્ધ, કોઈ પ્રકારની ઉપાધિ વિનાના, ઉપશમરસથી છલક્તાં થાય છે. આગમની વાણી જ્ઞાનઉદ્યોતથી ઝળહળતાં, અમાપ આનંદમાં માને, પણ પૂરેપૂરી અમલમાં મુકી શકે એ જ્ઞાની ઝીલતાં આત્મતત્ત્વને જાણી લેનારો પછી સંસારના છે, જેમકે આગમથી જાણી પૈસાને ઝેર માને છે, બધા તુચ્છ-રાંકડા-દુઃખજનક પદાર્થોમાં કેવી રીતે પણ સંસારમાં રહ્યો છું, એ મારીનબળાઈ છે, અને રમમાણ બની શકે?તેથી એ જ શુદ્ધ આત્મતત્ત્વને માટે પૈસા રાખું છું એ કમનસીબી છે, એમ પામવાની લગનવાળો અસંમોહી એવા જ ભવ્ય સમજીને પણ પૈસા સાથે સંબંધ રાખનારો જ્ઞાની અનુષ્ઠાનોના માધ્યમથી સતત એ તત્ત્વના જ છે. જ્યારે અસંમોહદશા ત્યારે જ આવે જ્યારે સંપર્કમાં રહે છે. એનાથી જરા પણ આઘો પાછો આગમાર્થ જાણ્યા મુજબ હેયનો ત્યાગ કરે, થતો નથી. ઇન્દ્રિયાર્થોને આ અસંમોહીએ દૂર
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy