________________
સ્વભાવમાં નિર્ણાયક સોગંદ
-
નાસ્ત્વત્ર-સ્વમાવવ્યતિરે, યુતિ:-ગુત-લેવાઇ. હવે ખરેખર આવો સ્વભાવ છે કે નહીં, તે યુવન્ત્યા, શિલ્પો દૃષ્ટાન્તોડવ્યસ્યાર્થસ્યોપોદળો કેવી રીતે નક્કી થશે ? અહીં શુષ્ક તયુક્તિઓથી તો વિદ્યતે ન વેત્યાન્ન-વિપ્ર છોડવ્યયાન્ત:-તોહાર્જ નિર્ણય થઇ શકે તેમ નથી, કેમકે વાત સ્વભાવની છે. ૩૫તવિશેષઃ, સ્વાર્થ-તોહાવિસ્વાર્થ-અને સ્વભાવો તો વિચિત્ર હોઇ શકે છે. તેથી છેવટે અળશીત:, દૃશ્યને યતઃ તોળે, સ દિ વિષ્રષ્ટ વ્ સોગંદ પર જઇને વાત અટકે છે. ‘ભાઇ, તું આ જે ન સન્નિષ્કૃષ્ટઃ, તોહમેવ ન તામ્રાવિ, આર્જત્યેવનતં- સ્વભાવ કહે છે તે ખરેખર જ છે, તે સોગંદ ખાઇને યતિ, તસ્થિમત્યેવાન્યાવીનાં તથાસ્વમાવત્વનું ન કહે!' જ્યાં તત્ત્વનિર્ણય કરવાનો હોય, ત્યાં આ રીતે નાધ્યતે ? ન નવિવિતિ માવનીયમ્ ॥૬૪૫ સોગંદ ખાઇને નિર્ણય કરવો શિષ્ટસંમત નથી. શું થાય ? તે કહે છે..... સ્વભાવની વિચિત્રતા સાધક – અને તેથી ગમે તે સ્વભાવ હોવાની સિદ્ધિ કરી શકાય તેવા તર્કનું સમર્થક બીજું પણ દષ્ટાંત છે – જુઓ, લોહચુંબક દૂર રહીને પણ માત્ર લોખંડને જ આકર્ષે છે. અહીં સ્વભાવની વિચિત્રતા જુઓ- (૧) માત્ર લોહચૂંબક જ, બીજા પથરાઓ નહીં, (૨) દૂર રહીને પણ - નજીક હોવાની જરૂરત નહીં (૩) લોખંડને જ – ધાતુ તરીકે રહેલા તાંબા વગેરેને નહીં અને (૪) માત્ર આકર્ષે જ. - કાપવા વગેરેની ક્રિયા ન કરે. અહીં લોહચૂંબકની જ આવી વિચિત્ર અર્થક્રિયા–કારિતામાં કોણ કારણ? કહો, કે તેનો તેવો સ્વભાવ. બસ, આ જ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે, કે વસ્તુઓનો કોઇ પણ પ્રકારનો વિચિત્ર સ્વભાવ સંભવી શકે છે, માટે જ અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે કે પાણી અગ્નિની હાજરીમાં બાળે એવા સ્વભાવની કલ્પના કરવામાં પણ કોઇ વાંધો નથી. ।।૯૪
કુતર્કો દૃષ્ટાંતપ્રધાન
સ્વભાવમાં નિર્ણાયક સોગંદ ગાથાર્થ : અહીં કોશપાન = સોગંદ સિવાય યુક્તિથી જ્ઞાનોપાય નથી, કેમકે દૂર રહેલું પણ લોહચૂંબક પોતાનું કાર્ય કરતું દેખાય છે.
ટીકાર્થ : સ્વભાવના પ્રસંગમાં કોશપાન સોગંદ સિવાય શુષ્કતયુક્તિથી જ્ઞાનોપાય નથી. આ અર્થનું ઉપોલક-સમર્થક બીજું કોઇ દષ્ટાંત છે કે નહીં? તેની શંકા અંગે કહે છે – લોહચુંબક(પથ્થરવિશેષ) લોકમાં સ્વાર્થકૃત્= પોતાનુંલોખંડને આકર્ષવારૂપ કાર્ય કરતું દેખાય છે. જેમ લોકમાં દૂર રહેલું જ–નહીં કે નજીક રહેલું લોહચુંબક લોખંડને જ – નહીં કે તાંબાવગેરેને આકર્ષે જ છે – નહીં કે કાપે છે. આ જ પ્રમાણે અગ્નિવગેરેનો પણ તેવો સ્વભાવ કલ્પવામાં કોણ ખાધક બની શકે ? અર્થાત્ કોઇ નહીં.
વિવેચન : આમ પરવાદીઓ કોઇ પણ દૃષ્ટાંતને લઇ કોઇ પણ સ્વભાવની કલ્પના કરે, તો ત્યાં અમુક જ સ્વભાવ છે, ને અમુક નથી જ. એવો નિર્ણય કેવી રીતે થશે ? કારણ કે સ્વભાવનો નિર્ણય કરી શકે, તેવું વિશિષ્ટ – અતીન્દ્રિય જ્ઞાન હાજર નથી, ને દરેકને પોતે કલ્પેલા સ્વભાવને પુષ્ટ કરતું દૃષ્ટાંત મળી જાય છે. પ્રસ્તુતમાં જ અગ્નિના પાણીની હાજરીમાં ભીંજવવાના સ્વભાવની અને પાણીના અગ્નિની હાજરીમાં ખાળવાના સ્વભાવની વાત ક્યાંક અગ્નિ અને પાણીની સાથે હાજરી જોવા માત્રથી ૫ી
127
વસંહરન્નાઇ
दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । તત્વધાનસ્તન સ્વનીત્યાપોદ્યતે ાયમ્।।।।
दृष्टान्तमात्रं साध्ये वस्तुनि लोकप्रतीतिबाधितं(તે?) સર્વત્રઽવિશેષેળ યતેવું-૩નીત્યા સુત્તમ ક્ષિતૌ-પૃથિવ્યામ્તપ્રધાનોથંત:, નાપોઘતે વાધ્યતે, ન નવિત્, સ્વનીતિ-વિશેષાવિત્યર્થઃ ।।।।