SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ iii ઉપજે નહિ. દા.ત. શ્રુતયાને આગમનો, વીતરાગ- એમાં આપણે અંતરમાંવીતરાગભગવાનવસાવ્યા, વચનનો જિનાજ્ઞાનો પાકો આગ્રહ હોય, તો હવે એ વીતરાગનો શુભ અધ્યવસાય જ આપણા જિનાગમથી વિરુદ્ધ ગમે તે કુતર્કનું વચન આવે, કામ સિદ્ધ કરી આપનારા છે, તેથી વીતરાગના યા ગમે તેવી લોભામણી વસ્તુ કે બાબત આવે તો અધ્યવસાયે ક્યું, એ વીતરાગે ક્યું એમ કહેવાય. પણ મને અહીં જિનવચનમાં અતિ મમત્વથી- શેઠની ચિઠ્ઠિથી કામ થયું, એશેથીજ થયું કહેવાય આગ્રહથી પકડાયેલું હોવાથી એ કુર્તકાદિમાં જાય છે. બેકાર માણસ હોય, કોઈ કમાઈ ન હોય, ને નહિ. જો જિનાગમનો આગ્રહ અભિનિવેશ છે કે કોઈ શેઠ પરદેશ સારા શહેરમાં કોઈ વેપારીપર મારે તો આ જ તારણહાર, આ જ સર્વેસર્વા સાર ચિઠ્ઠિ લખી આપે. એ લઈને જાય, ને ત્યાં વેપારી તો એ જિનાગમપર ભારે બહુમાન થાય. જિનાગમ ચિઠિ વાંચી એને મોટા પગારથી નોકરી રાખી લે, કહેનારાપર ભારે બહુમાન થાય. અને વાતવાતમાં પેલો બરાબરનોકરી બજાવેને મહિને એનેનધાર્યો જિનાગમ આગળ કરે કે જિનાગમ (શાસ્ત્ર) આ મોટો પગાર મળે, ત્યારે શું માને છે? બીજાને પણ કહે છે...” શું કહે છે? આ જ કે રુડા પ્રતાપ મારા ગામના પ્ર. - શાસ્ત્રને આગળ કરવાથી શો લાભ? શેઠના, તો આ સારી કમાઈ કરી રહ્યો છું,' બસ, ઉ. - શાત્રે પુરસ્કૃતે તમિન વીતરા': એ પ્રમાણે વીતરાગની ઉપાસનાથી સારું ફળ આવ્યું, પુરત: એ પ્રતાપ વીતરાગનો માનવાનો, વાતવાતમાં એ શાસ્ત્રને આગળ કરવાથી પોતાના જીવનમાં પ્રભુનેને એમના શાસ્ત્રને આગળ કરવાના. વીતરાગ પ્રભુને આગળ કરવાનો લાભ મોટો એટલે શાસ્ત્ર કહ્યા મુજબનાં જીવન, અને આપણા કે પ્રભુની પ્રત્યે નિશ્ચિત જીવન બનાવવાનો મોટો અજ્ઞાનતાભર્યા જીવન, બે વચ્ચે એટલો બધો ફરક લાભમળે. મોટા પ્રત્યે આપણું જીવનનિશ્રિત હોય, દેખાય, કે મનને શાસ્ત્રનો અપરંપાર ઉપકાર યાદ એટલે કે મોટાની નિશ્રાવાળુ હોય, મોટાપર આવે, બહુ યાદ આવે, અને શાસ્ત્રનો ઉપકાર એટલે આધારિત જીવન હોય, એ એક મહાન સદ્ગુણ શાસ્ત્રના કહેનાર વીતરાગ ભગવાનનો ઉપકાર બહુ છે, એનાથી ઉછુંખલ જીવનથી બચી જવાય. યાદ આવ્યા કરે. ત્યારે ષોડશક શાસે આ જ કહ્યું વાતવાતમાં ‘મારા ભગવાને આ કરવાનું કહ્યું છે કે વીતરાગનું જબરદસ્ત કોટિનું ધ્યાન ક્યું? તો માટે એ કરવું જોઇએ, આ ટાળવાનું કહ્યું છે, માટે કે વીતરાગનાં વચનનું ધ્યાન. અર્થાત્ વીતરાગનાં એ મારાથી ન કરાય’ એમ ભગવાનની નિશ્રા વચનરૂપી આગમ શાસ્ત્રને-શાસ્ત્રોક્ત પદાર્થને સ્વીકાર્યાથી આપણે આપણા જીવનની દોરી મનમાં બહુ મમરાવો, કહ્યું છે,પ્રભુના હાથમાં મૂકી દીધી. પછી આપણી ચિંતા "તસ્મિન દયસ્થ સતિ આપણે ન કરવી પડે, ભગવાન જ કરી લે. हृदयस्थ: तत्त्वतो मुनीन्द्र इति।" પ્ર. - શું વીતરાગ ભગવાન જીવોની ચિંતા અર્થાત્ દિલમાં જો આગમવચન છે, તો કરે ખરા? કરે તો કઈ રીતે? પરમાર્થથી જિનેન્દ્રભગવાન જ દિલમાં છે. માટે ( ઉં. વીતરાગ ચિંતા કરે તે આ રીતે કહેવાય અહીં કહ્યું કે આપણે વીતરાગ ભગવાનની નિશ્રાનો મહાત્માઓને મૃતનો અભિનિવેશ હોય, આપણા અંતરમાં શુભ અધ્યવસાય ઊભો કર્યો. એવો પ્રશસ્ત આગ્રહ હોય, કેત્યાંર્તક, મિથ્યામતિ,
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy