SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 100 ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ સંવેદ્યપદ જીતી લીધું છે, એટલેકે એનો ત્યાગ કર્યો 'દષ્ટિના પૂર્વ સમયમાં એ જતાવું અશક્ય છે. કેમકે છે, ને વેદસંવેદ્યપદમાં રહી જે હિત-અહિત તરફ ત્યાં એ જીતવાનું બળ નથી આવ્યું, એટલે ત્યાં સદા જાગ્રત રહે છે. અને અહિત-ત્યાગ તથા હિત- જીતવાની ભૂમિકા જ નથી ઊભી થઈ, ચોથી આચરણમાં રચ્યા-પચ્યા રહે છે, એવા સતું- યોગદષ્ટિ વખતે એ ભૂમિકા ઊભી થઈ ગઈ છે. પુરુષોના સંગમાં રહેવાનું અને અહિતાચરણના કેવા આ સૂચવે છે કે અવેદ્યસંવેદ્યપદપર વિજય વિશાળનુકસાન? તેમજ હિતઆદરના કેવા મહાન મેળવી અર્થાત્ આત્માપરથી એની પકડ (hold) લાભ? એને બતાવનારા આગમશાસ્ત્ર સાંભળતા હટાવી વેદસંવેદ્યપદને અર્થાત્ સર્વજ્ઞ કથાનુસાર રહેવાનું. તત્ત્વોના સંવેદનને આત્મામાં જીવંત કરવામાટે અહીં બે વાત કરી, સત્સંગ અને આગમ. કેટલાક સઆચરણો અને સફવૃત્તિઓનો અભ્યાસ અહીં પ્રશ્ન થાય, જરૂરી છે. દા.ત. ૫ યમોનું પાલન, ૫ નિયમોનું પ્ર. - એકલા આગમથી ન ચાલે? સાથે પાલન, યોગબીજોનો સંગ્રહ, વગેરે વગેરે એ કાર્ય સત્સંગ કેમ લીધો? યોગોની પહેલી ત્રણ દષ્ટિમાં થાય છે. એવી શુભઉ. - એકલા આગમથી બોધ તો થઈ જાય, પ્રવૃત્તિઓ અને શુભવૃત્તિઓનો ખૂબ અભ્યાસ પરંતુ બોધ થયા પછી એ પ્રમાણે આચરણના થાય, ત્યારે અવેદસંવેદ્યપદમાં બેસાડી રાખનાર વીર્ષોલ્લાસ માટે એ આચરનારનું આલંબન જોઈએ. મિથ્યામાર્ગનો અભિનિવેશમોળો પડે, ને સર્વજ્ઞઆલંબનોને જોઈને આપણને આચરણનું જોશ કથિત માર્ગનાં તત્ત્વો તરફ ઝુકાવ થાય. આધર્મપ્રગટે, ને તે આલંબન તરીકે સત્પુરુષો છે. એમના ક્રિયા અને આચારનું મહત્ત્વ બતાવે છે. અલબત્ત આલંબને જોશ મળે. એમનો સત્સંગ કરવાથી એમાંવૃત્તિ મલિનન જોઇએ નહિતર અચરમાવર્તએમના જીવનની આપણા મનપર છાયા પડે છે, કાળમાં અનંતીવાર ધર્મક્યિા અને આચારપાળ્યા, તેથી ‘લાવ, હું પણ કાંઈક ધર્મ કરું એમ ઉલ્લાસ છતાં કલ્યાણ કેમ ન થયું? કહો કે વૃત્તિ મલિન જાગે છે, તેમજ આગમશાસ્ત્ર પણ જાતે વાંચીભણી હતી. એકલી પૌદ્ગલિક સુખલાલસાની જ વૃત્તિ લેવાના નથી, કિન્તુ ગુરુગમથી-ગુરુમુખેથી હતી. પરંતુ અહીં જીવંયોગદષ્ટિમાં આવ્યો, તેવૃત્તિ સાંભળવા સમજવાના છે. જેથી ગુરૂપાસેથી શાસ્ત્ર- સુધરવાથી આવ્યો છે. અને યોંગની ત્રણ દષ્ટિમાં વચનોના યથાર્થભાવ, રહસ્ય અને ઔદંપર્ય પ્રાપ્ત અનેકવિધ ધર્મક્રિયા અને આચારોનું પાલન કરે છે. એના અભ્યાસથી ચોથી દષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદપર આવા સત્સંગ અને આગમશાસ્ત્રોના વિજય મેળવવાની શક્તિ-યોગ્યતા ઊભી થાય છે. યોગથી, ઓઘદૃષ્ટિમાંથી બહાર નીકળી, મહાન તેથી શાસ્ત્રકાર કહે છે કે, અહીં સત્સંગ અને બનેલા આત્માઓએ અવેદ્યસંવેદ્યપદપર વિજય આગમનાયોગથી એ વિજય મેળવી લેવો જોઇએ. મેળવવાનો છે, જેથી અદ્યસંવેદ્યપદનો અંધાપો આ પરથી સમજાશે કે પહેલી ત્રણ દષ્ટિમાં દૂર થઈ દુર્ગતિના ખાડામાં પડવાનું ન થાય. આ અવેઘસંવેદ્યપદની એવી પ્રબળતા હોય છે કે ત્યાં અવેદ્યસંવેદ્યપદ અહીંચોથીદષ્ટિમાં જ જીતી લેવાનું એને જીતવાનીજીવમાં શક્તિનથી-યોગ્યતા નથી, કેમકહ્યું? તો ટીકાકાર મહર્ષિ કહે છે કે એ જીતવા એટલે જ પહેલી ત્રણ દષ્ટિમાં એને જીતવાનીશાસ્ત્ર માટે આજ ભૂમિકા છે. બીજા સમયે અર્થાત્ ચોથી પ્રેરણાનકરી, કેમકે થાય. '
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy