SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ . (૨) સંજ્ઞાની અટકાયત “હાય ! વહેલા ક્યાં ખાઈ લીધું ? હવે જમવિવેચન :-ચોગબીજની સાધના અને તદન માં જઈને શું ખવાય?” આ વિચાર ખાવાની નુસાર કેઈપણ ધર્મ સાધના સંશુદ્ધ આરાધવી લગનના લીધે આવે છે. હોય, તે પહેલી શરત, પહેલે ઉપાય આ કહ્યો અથવા ઉપવાસ હોય ને મનને દીનતા થાય કે સાધના અત્યંત ઉપાદેય-બુદ્ધિથી આરાધાય. કે, “આજે ખાવાનું નથી, તે સવારથી મેં હવે બીજી શરત બીજો ઉપાય આ કહે છે, કે પર સુસ્તી આવે. આ બધું આહાર – સંજ્ઞાની સાધના વખતે આહારાદિ પાપસંજ્ઞાઓની અટ- લપ છે. ત્યાં મનને એમ ન થાય કે, “હાશ! કાયત રખાય; આહાસંજ્ઞા વગેરે સાધનાકાળમાં સારું થયું જમી લીધું. હવે ભજિયાની કે ઊઠવી ન જોઈએ. અર્થાત ચાલ સાધનામાં જમણની ગુલામી નહિ કરવી પડે. એ સારું પાપસંજ્ઞાની દખલગીરી ન જોઈએ. નહિતર એ થયું. ઉપવાસ છે, તે આજે આહાર-સંજ્ઞાની સાધનામાં ચિત્તની તન્મયતા, સાધનાને રંગ- ગુલામી ટળી !”ના, જીવને આહારની સંજ્ઞા ચાલુ અને જેસ બગાડી નાખે. સાધના સ્વચ્છ પાણી રહેવામાં કે ઊઠવામાં કશું ખોટું લાગતું નથી ! જેવી છે, પરંતુ સંજ્ઞાઓ એમાં મેલા રંગના ભૂકા એટલે જ ધર્મસાધના પ્રભુભક્તિ કરતે હોય, જેવી છે. પાણીમાં મેલો રંગ પડે, પાણી બગડી માળા ગણતે હોય, ત્યાં મૂઢ મન વચ્ચે વચ્ચે જાય. યાદ કરે છે કે, “હવે જમવાને ટાઈમ થઈ ગયા સંજ્ઞાઓ દશ પ્રકારની છે. એના માટે આ છે.” એમ સત્તરભેદી પૂજા હોય ત્યાં ખુશી મહર્ષિ–વચન છે, કે માને કે “ચાલે ૧૮ મે ભેદ જમણો ય ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી રાખે છે, સારું થયું. !” એમ મહાવીર પરમાત્માને પૂછે છે કે “ભગવાન ! (૨) ભયસંશામાં ધર્મ-સાધના વખતે સંજ્ઞાઓ કેટલા પ્રકારની ? ભગવાન કહે છે, ગૌતમ! અહારાદિ દશ ? મનમાં કઈને કઈ ભય ફુરી આવે. દા. ત. પ્રકારની સંજ્ઞાઓ છે. તે આ રીતે, કે * * “મંદિર બહાર જેડા મૂકયા છે, તે કોઈ ઊપાડી તે આહારસંસા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિ - વિ. નહિ જાય?....યા તપસ્યામાં શરીરના લેહી ગ્રહસંજ્ઞા, કોલસંજ્ઞા, માનસંજ્ઞા, માયા સંજ્ઞા, * માંસ સુકાઈ તો નહિ જાય?” અથવા “પષધ * ઘસંજ્ઞા અને લેકસ જ્ઞા.” લેભસંજ્ઞા, પ્રતિક્રમણ કરવા જાઉં છું તે મને કઈ ભગઆ સંજ્ઞાઓ એટલે તેની ખણજ છે, લગન તડે યા ધરમઘેલે તે નહિ કહે?”....“દાન કર્યું છે, લાગણી છે, લેહ્યા છે. છું પણ તકતી નહિ લાગે છે?”...આવા આવા મનને ભય રહે. ૧૦ સંજ્ઞાઓની ઓળખ (૩) મૈથુન- સંજ્ઞા યાને વિષયસંજ્ઞા (૧) આહાર સંજ્ઞા એટલે ખાવાની ખણજ એટલે મનગમતા રૂપ, રસ, સ્પર્શ વગેરેની ખાવાની લેશ્યા. ભલેને ખાઈને પેટ ભરાઈ ખણુજ, એના તરફ ઝોક. પ્રતિક્રમણ કરતા હોય ગયું હોય, તે પણ પછી બે ગરમાગરમ ભક્યિાં અને મનને થાય “પેલી બારી ખૂલે તે સારું, આવ્યા તે એ ખાવાનું મન થઈ જાય અથવા પવન આવે.” અથવા “હાશ, બારી પાસે જગા સ્નેહીનો માણસ આવી કહે છે, “ચાલી જગ મળી, સા૨ થયું પવન ઠંડે સારે આવે છે.” છે. તમને બોલાવ્યા છે, તે મનને ખેદ થાય છેશાસ્ત્રસ્વાધ્યાય કરતો હોય ને મધુરા સંગીત
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy