SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞાની અટકાયત ] www ત્રણ સાધનનો રાજ ત્રિકાળ અને કોઈ રાગ દ્વેષના સ`કલેશ વખતે વારવાર ઉપયાગ કરવાના છે. એમ કરતાં કરતાં તથાભવ્યત્વને વધુ ને વધુ પકવતા રહેા, તે ચાગબીજ આદિ દરેક ધર્મ સાધના અત્યંત કન્ય બુદ્ધિથી કરાતી રહેશે. તેમજ મહષ્ટિ પડતી મૂકાઈને યાગષ્ટિરૂપ જ્ઞાનદૃષ્ટિ જાગ્રત થઈ રહેશે. એના પ્રભાવે ય સાધના અત્યંત કન્ય બુદ્ધિથી કરાતી રહેશે. યેગષ્ટ ચરમાવત – કાળમાં અને તા–નિશ્ચળતા રહેવાની. ભવ્યત્વના પરિપાક પર પ્રાપ્ત થવાનું કેમ કહ્યું? આટલા જ માટે, કે અચરમાવત --કાળમાં સદા અને ચરમાવત વખતે પણ તથાભવ્યત્વ અપ કવ હૈાય ત્યાંસુધી જીવને એકલી મેહુષ્ટિ હેાય છે. મહષ્ટિ ચગદ્રષ્ટિને ન આવવા દે. એ તે જ્ઞાનદ્ધિ આવે તે જ ચેાગઢષ્ટિમાં પ્રવેશ મળે. [ ૭૩ ભક્તિનાં રાગથી થઈ રહી છે, તે એ તે મારે ભાવી અન’તકાળ સુધારનારી છે! એની પ્રીતિભક્તિના રાગ એ દુન્યવી વિષયની પ્રીતિભક્તિ સામે મહાન મૂડીરૂપ બની રહેલ છે. એનાથી ઊભા થતા ઢગલા શુભ અનુષ'ધ(સંસ્કાર)ભાવી ભવામાં ધર્મીને સહજ પ્રીતિરાગ – ભક્તિરાગ ઊભા કરશે.' આમ અત્યંત ઉપાદેયબુદ્ધિના પ્રભાવે વિઘ્નેાની સામે પેાતાની સાધનામાં જ્ઞાનવ્રુષ્ટિ અ‘દરવાળા આત્માને અને એનાં હિતને જોનારી હાય છે. અત્યંત ઉપાદેય બુદ્ધિના પ્રભાવ ઃ– મહષ્ટિ અનાદિની ચાલી આવે છે. એ બહુ બધી છે. આમ તેા જ્ઞાનષ્ટિ જાગે એટલે મહાષ્ટિ દખાય; પરંતુ જ્ઞાનષ્ટિ જગાડયા પછી પણ જો મેષ્ટિ ઊઠવા દીધી, તે! જ્ઞાનાષ્ટિ ક્ષણવાર માટે અદૃશ્ય થઈ જવાની, દા.ત. પ્રભુનુ' દર્શન કરતાં કરતાં જો પેાતાનાં કે બીજાનાં કપડા પર નજર ગઈ, તેા જ્ઞાન ઊડી સમજો. ત્યાં માદષ્ટિ જાગવાની. પરંતુ જો દર્શીન – સાધના અત્યંત ઉપાદેય—બુદ્ધિથી કરાતી હાય, તો પછી ખીજામાં મન જાય જ નહિ. અરે ! વિઘ્ન પણ આવે, તે ય પાછા ન પડાય; કેમકે સમજ છે કે ‘આ સાધના તેા મારે જે ઊછળતી પ્રીતિ ૧૦ મેાહષ્ટિ માત્ર બાહ્ય શરીર ઇંદ્રિ-નિટ્સના, જોટ્સન્ના, મળતન્ના, મળ્યા ચાને અને એના જ હિતને જોનારી હાય છે. મુન્ના, ટોમસન્ના, ગોત્તન્ના, હોળસના ” કૃત્તિ एतत्संप्रयुक्ताशयानुष्ठानं सुन्दर मध्यभ्युदयाय, न निःश्रेयसोपपत्तये, परिशुद्धयभावाद् | भवभोगनिःस्पृहाशयप्रभवमेतदिति योगिनः । અર્થ :- સ’જ્ઞાવિક ભણાન્વિત. ' એટલે ક્ષયે પશમની વિચિત્રતાથી આહારાદિ સનાઓના ઉયના અભાવથી યુક્ત. (આવું અનુષ્ઠાન એ સશુદ્ધ સાધના.) સ’જ્ઞા આહારાઢિ પ્રકારે દશ છે. તથા ઋષિવચન છે, “ ભગવન્ ! સ ંજ્ઞાએ કેટલી કહી છે ? ગૌતમ ! દશ પ્રકારે, આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસ’જ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસ’જ્ઞા, લાભસ’જ્ઞા. એઘસંજ્ઞા, અને લેાકસ'જ્ઞા. ” આનાથી યુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર હાવા છતાં (એ માત્ર) સ્વર્ગાદિ અભ્યુદય પમાડે, પણ મેાક્ષ ન પમાડે, કેમકે અનુષ્ઠાનના આશયમાં વિશુદ્ધિ નથી. મેાક્ષ તે। ભવના ભાગની નિસ્પૃહતાવાળા આશયમાંથી જન્મે છે; એમ ચેાગીઓ કહે છે. ,, (૨) સંજ્ઞાની અટકાયત (ટીક્ષા-)સંજ્ઞાવિમળાન્વિત =ક્ષયોવરામ વૈવિશ્ચાયાદારાદ્દિવંજ્ઞોચામાવયુક્તમ્ । સંજ્ઞા આહારમિયન રશ । તથા ચાર્થમ્,- “ વિદ્વાન મમ્સે ! સન્ના પન્તત્તા ? ગોયમાં !સવિા, બારસના, મચસન્ના, મેદુળસન્ના,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy