SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ગબીજ સાધના ] ૨૩ મી ગાથામાં “પ્રણામાદિ ચ” પછી યથાપ્રવૃત્તિકરણ ચરમાવર્તામાં આવે પછી સંશુદ્ધ પદ મૂકીને સૂચવે છે કે “કુશલચિત્ત એને શુભ ભાવ વધીને અપૂર્વકરણને ભાવ “નમસ્કારાદિ અને પ્રણામાદિ એ ત્રણે ય થાય છે, ને કામ આગળ વધે છે. આ ચમ સંશુદ્ધ જોઈએ. એટલે કેવું કયા લક્ષણવાળું? યથાપ્રવૃત્તિકરણ જીવને ઓઘદષ્ટિમાંથી બહાર એ આગળ ૨૫ મા શ્લેકમાં બતાવવાના છે. કાઢી પહેલી યોગદષ્ટિમાં મૂકે છે. આમ સંશુદ્ધ કહીને અશુદ્ધની બાદબાકી કરી, આ ચરમની પૂર્વેના સામાન્યથી યથાપ્રવૃત્તિ અર્થાત સૂચવ્યું કે એ કુશળ ચિંતનાદિ મલિન કરણમાં જિનેન્દ્રપૂજા ભક્તિ આદિ ગબીજે ન જોઈએ. બાપ દીકરાને બજારમાંથી શુદ્ધ સાધવાનો શુભ ભાવ આવે, પરંતુ તે સાધના સોનું ખરીદી લાવવા કહે, એટલે એ કથનમાં સાંસારિક વિષયેની લાલસાથી કરાતી હોઈ મલિન ગર્ભિત જ છે, કે મલિન ભેળસેળવાળું યા બના- હોય, અશુદ્ધ હોય; એટલે કહેવાય કે આવી વટી સેનું નહિ લાવવાનું. એમ અહીં સંશુદ્ધ મલિન બીજસાધનાને ભાવ એ સામાન્ય ગબીજ સાધવાનું કહ્યું એમાં ગર્ભિત જ અર્થાત અ-ચરમ યથાપ્રવૃત્તિ-કરણને ભાવ છે, છે, કે અશુદ્ધ મલિન ગબીજ–સાધના નહિ યથાપ્રવૃત્તિકરણને જ એક પ્રકાર છેકરવાની... પ્રવર્તે શું ગષ્ટિવાળાને મલિન - પ્રવે-તે શું એવી મલિન સાધના એ ગબીજ સાધના હોય છે? : ગબીજની સાધના છે? ગબીજરૂપ છે? ઉ૦-ના, મલિન બીજ–સાધના એઘ ઉ –ના, વાસ્તવમાં એ યોગબીજની દષ્ટિમાં ભવાભિનંદી જીવન હોય, ગદ્રષ્ટિવા. સાધના જ નથી; એ ગબીજરૂપ છે જ નહિ ળાને નહિ એટલે શાસ્ત્રકાર મહર્ષિ અહીં કેમકે એનામાં ગબીજરૂપતા ઘટી શકતી નથી. ચેતવે છે, કે “જે મલિન બીજ–સાધના એનું કારણ સ્પષ્ટ છે. એવી મલિન બીજ સાધનામાંથી આગળ વેગ પેદા થતા જ નથી. કરતા નહિ, નહિતર ઘટ્રષ્ટિમાં મુકાઈ જશે.” પછી એને ચોગબીજ શાનું કહેવાય? “ બીજ’ એવી બીજ–સાધના સામાન્યથી અચરમ યથાપ્રવૃત્તિ કરણને પ્રકાર છે. પૂર્વે કહી આવ્યા એટલે તે “કારણ” કે જેમાંથી કાર્ય જન્મે. છીએ કે જીવને અનંતા યથાપ્રવૃત્તિકરણ થાય ? અહીં જેમાંથી ગરૂપ કાર્ય જ ન જમે, એને છે, એટલે કે નદી ઘેળ-પાષાણ ન્યાયથી સહેજે યેગનું કારણ યાને જબીજ શાનું કહેવાય? સહેજે શુભ ભાવ આવી જાય છે, ખાસ ચાહીને આ ઉપરથી ખ્યાલમાં લેવા જેવું છે કે, શુભ ભાવ લાવવા પ્રયત્ન નથી હોતે. નદીમાં “જિનેષુ કુશલં ચિત્ત’ જિનેન્દ્ર ભગવાનનું ઘળાતે અથડાતે-કૂટાતે પાષાણુ કોઈથી કુશળ ચિંતન કરતા હોઈએ, વળી એમની ઘડાયા વિના સહેજે સહેજે ગોળ થઈ જાય છે, નમસ્કાર-સ્તુતિ બોલતા હોઈએ, કે એમને એમ અહીં ઈરાદા પૂર્વકના શુભ ભાવના પ્રણામ આદિ કાયિક સાધના કરતા હોઈએ, પ્રયત્ન વિના સહેજે સહેજે શુભ ભાવ જાગી તેટલા માત્રથી કુલાઈ જવા જેવું નથી, કે સંતોષ જાય છે; એને યથાપ્રવૃત્તિ-કરણ કહે છે. એવું માનવા જેવું નથી, કે “હું ધર્મ કરું છું;” સંસારમાં અચરમાવતમાં અનંતીવાર બને કેમકે જે એ ચિંતનાદિ સાધના અશુદ્ધ હોય, છે, તે અનંતા અ–ચરમ યથાપ્રવૃત્તિકરણ તે ગબીજરૂપ યાને ધર્મરૂપ નથી બનતી. ઓઘદૃષ્ટિમાં બને છે. એ પછી ચરમ છેલ્લું માટે સાધનાની સાથે આ ખાસ જોતા રહેવાનું " H
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy