SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ] મુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ અરિહંત! મારે સાચે પિતા ગણું તે તું જ છે, માગું આવતાં વિમાસણમાં પડે છે કે “મહાપાલન કરે તે પિતા, એક વીતરાગ અરિહંત વિરાગી વર્ધમાનકુમાર આગળ લગ્નની વાત જ જીવને સમાધિ આપીને તથા પલેક સદ્- મૂકવી કેવી રીતે ?” ગતિ આપીને અને અંતે મેક્ષ આપીને જીવનું સાચું પાલન કરે છે ! એમ હે પ્રભુ! તું જ પ્ર-પ્રભુને ઘરવાસમાં સારા દુન્યવી વિષ ભેગવવા મનામણું કરવા પડતા છતાં પ્રભુને છે સાચી માતા છે, જે અનુપમ વાત્સલ્ય આપે - જે એને રસ નથી, તો છે. તુજ સાચે સ્નેહી-સાચો મિત્ર છે, સાચે એ સ્વીકારે જ શા માટે? બેલી છે, તું જ મારી ચક્ષુ છે, મારુ મન છે, ઈષ્ટ દેવ છે, મારુ એશ્વર્ય મારું માન, મારી ઉ૦-વિરાગી પણ પ્રભુ ભક્ત પર મતિ, યાવત્ મારા પ્રાણ પણ પ્રભુ તું જ છે. અનુગ્રહ કરનારા હોય છે, તેથી એનું પ્રભુ! તું જ સાચે અનાથને નાથ છે. તું જ મન સાચવવા-વધારવા એ સ્વીકારે છે. જગતને રક્ષણહાર છે, તે જ સદ્ગતિ અને દેખો અષભદેવ નાના બાળ હતા, પિતા નાભિમેક્ષને દાતા છે.”— –આમ પ્રભુ પ્રત્યે તુંહી તુંહી તુંહી થયા કુલકરના ખેાળામાં બેઠા હતા, અને ઈંદ્ર પ્રભુના કરે, એ જિનેષ ઉત્તમ કુશલ ચિંતન છે. વંશનું નામ સ્થાપવા હાથમાં શેરડી સાંઠે વાચિક નમસ્કારમાં પ્રભુને સ્તવીએ કે “પ્રભુ! લઈને પ્રભુ પાસે આવ્યા. બાળ પ્રભુને પૂછે છે – આ ખાશે? ત્યાં પ્રભુએ એ લેવા હાથ આપનું ગૃહસ્થ જીવન પણ કેટલું બધું મહા , લંબાવ્યું, ને શેરડી હાથમાં લીધી ! ત્યાં શું વૈરાગ્ય, પ્રશાંતતા, સૌમ્યતા, જ્ઞાનમય પ્રવૃત્તિ પ્રભુને એને રસ હતો? શું શેરડી ખાવાની ઉચ્ચ કોટિની ગંભીરતા...વગેરે વગેરે ગુણેથી લાલસા ઉમળકે જા? ના, ઉત્કટ વિષયમઘમઘતું ! આપ રાજકુળમાં જન્મેલા છતાં આપને સ્વયં કશા મજેનાં ખાનપાનના, કશા વૈરાગ્યમાં વિષયના રસ શા? ને ઉમળકા શા? ઇદ્ર પ્રભુભક્ત છે, એના પર અનુગ્રહ કરવા જરીયાન વસ્ત્ર અલંકારાદિના કે કશા વાહન– પ્રભુએ શેરડી સાંઠો લઈ એનું મન સાચવ્યું.... સ્વારીના રાગ નહિ. આપને એ બધું ખવરાવવું, વાહનમાં બેસાડવા, વગેરે માટે કેટલાં મનામણું વાત એ છે કે,કરવા પડે. સાધન સગવડ ઘણું ઊંચી ! પણ દુન્યવી વિષના રસ મેળા પડે પ્રભુ આપનું દિલ એમાં કયાંય ઠરે નહિ, ત્યારે વીતરાગ જિનેન્દ્ર ભગવાનમાં રસ અટકી ન પડે ! દિલને ક્યાંય રસ નહિ, ઉમળકો નહિ! ત્યારે અમારે વગર મનામણાંએ દિલ ૩ મી થાય, જાતે જ એ બધા વિષયમાં ખેંચાયા કરે; વિષયની પ્રીતિ મળી પડે ત્યારે એમાં ઠરે, એના રસ ઉમળકા ભારે! તુચ્છ પ્રભુની પ્રત્યે સારી પ્રીતિ-ભક્તિ ઊભી તુચ્છ-વિષયમાં પણ અમારું મન અટકી થાય, ભાવનગરસ ઊભું થાય પડે છે! કરી બેસે છે! ધન્ય મારા વીરપ્રભુ! ધન્ય તમારા વૈરાગ્ય- ત્યાં મનમાં “પ્રભુ! તુંહી તુંહી તુંહી.” તરબળ જીવનને ! એનાથી પ્રભાવિત પિતા થયા કરે, વચનથી પ્રભુના મહાવૈરાગ્યાદિના સિદ્ધાર્થ રાજા સમરવીર રાજા તરફથી પિતાની ગુણ ગવાય, અને કાયાથી વીતરાગને પ્રણામ સુપુત્રી યદાકુમારી માટે વર્ધમાનકુમારનું આદિ પવિત્ર કિયાએ થાય,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy