SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] આ સાચું તત્ત્વવેદીપણુ` છે, કે જે દેવદશનાદિની પ્રવૃત્તિ કરો એમાં ઠરી. ધ–ક્રિયામાં ઠર્યા વિના એના ઊંચા ફળ ન મળે; તેમજ એનાથી એવી આત્મ-પ્રગતિ ન થાય, સંસારરસિયા જીવ જો સાંસારિક મનગમતી પ્રવૃત્તિમાં ઠરે છે, તે ધ રસિયા જીવ ધર્માંની પ્રવૃત્તિમાં ઠરે નહિ ? જો ન ઠરે તે એ ધર્મી રસિયા છે? • ધ–ક્રિયામાં ઠરવું ' એટલે એમાં મન અંધાવું. એમાં મન અધાય તેા આત્મામાં એના સારા સંસ્કાર પડે. ખીજ જમીનમાં અંધાય છે તેા એના પર અંકુર વગેરે ઉત્પન્ન થાય છે. એમ ધર્મો-ક્રિયામાં મન ખધાય તે આગળ વિશેષ ધ સર્જન થાય. એટલે દરેકે આવા તત્ત્વવેદીને ધર્મ–પ્રવૃત્તિમાં મસ્તી હાય. પછી એ મસ્તી મૂકી એ બીજા ધ હીનના વિચાર કરી એમના પર ઘણુા કર્યાં કરી શુ કામ દુબળા પડે? અહી પ્રશ્ન થાય, પ્ર.-તે શુ એવા હજી માત્ર પહેલી દૃષ્ટિમાં આવેલાના આત્મામાંથી માસ અસૂયા સાવ નીકળી ગયા છે? [ ચાગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભા–ર એને પોતાની ધ-પ્રવૃત્તિમાં મસ્તી મરતા ન હાય તા બીજાના વિચાર કરવા જાય ને ? તે મસ્તી જ એવી છે કે બીજાના વિચાર કરવાને બીજાના વિચાર કરી દુબળા પડે ને? અહી સમય જ નથી. અલખતા પહેલી ચેાગષ્ટિવાળા એવા મહાચેગી નથી, કે ધમ પ્રવૃત્તિમાં એવા તલ્લીન બનેલા ને એમાં આતપ્રેત થઈ ગયા. હાય કે એમાં એને બીજાને વિચાર જ ન આવે. એ પ્રારંભિક ચેાગી છે, એટલે ખીજાના વિચાર આવી પણ જાય. તેા પ્રશ્ન થાય, ઉ.-ના, બીજા અધમ ઉપર જેમ ઘણા એ અપ્રશસ્ત ભાવ છે, એમ બીજા પર દયા-કરુણા દરેક પ્રભુભક્તિ, સાધુસેવા, ત્યાગ, તપ વગેરેએ પ્રશસ્ત ભાવ છે. તેથી અધમ ઉપર અહીં ધર્મ-સાધના કરતાં અંતરાત્મા એમાં ઠરવા ઘણાને બદલે દયા આવે છે, એનું કારણ એ જોઈ એ. એ ખાસ લક્ષ રાખવાનુ છે, પછી છે કે, આત્મા એઘદૃષ્ટિમાંથી બહાર નીકળી ભલે બીજી સાંસારિક ઉપાધિઓ વળગી હાય. ચાગષ્ટિમાં આવ્યા છે, ને તત્ત્વવેદી બન્યા છે. માટે તે। દૃષ્ટાંત આપ્યું ને કે, ભવાભિનંદી જીવને અને શરીર કરતાં જુદી જાતના આત્મતત્ત્વ પર માથું ભારે લાગે વગેરે તકલીફ હાય તાય છ ગઈ છે, અને એમાં શું પેાતાના કે શુ સુખભાગમાં એનું મન ઠરે છે ને ? બીજાના આત્માની કાયા—માયાના માહમાં જે અનેા ખ્યાલ આવ્યે છે. આમ બીજાની પણ અનંતા ભવભ્રમણમાં ભયંકર ખરાબીઓ થઈ છે, આવી ભયંકર ખરાબીઓને ોનાર તત્ત્વવેદી એમના પર ઈર્ષ્યા ઘણા શાનેા કરે? ખીજ ઉ.−ના, હજી એનામાં માત્સર્યાં પડેલુ છે, પર ંતુ અત્યારે દેવકાર્યાદિ ધર્મ પ્રવૃત્તિમાં એને મસ્તી એવી હેાય છે કે, એ ખીજ એમ જ દબાયેલ–ટાયેલ જ રહે છે. એમાંથી પ્રગટ માસના અંકુરો નથી ઊત્તે. પ્ર.-બીજાના વિચાર જો આવે, તે ત્યાં એ બીજાની ધહીન અધમદશા જોઈ એના પર ઘણા નહિ થાય ? યેાગ-સંબધીની ખબર પૂછવા હાસ્પિટલમાં જાઓ, દા. ત. તમે તંદુરસ્ત છે અને કોઈ અિમાર ઈર્ષ્યાને ત્યાં મહારોગીઓને રોગથી પીડાતા દુઃખી જુઓ, ત્યાં એમના પર કશી ઈર્ષ્યા કે ઘણા નથી થતી, એમની દયા આવે છે. બસ, એ જ પ્રમાણે અહી આપણે અહિ સાયિમ અને દેવકાર્યાદિ સુકૃત પામ્યા એ કાંઇક આરોગ્ય પામ્યા, પણ ખીજાઓ એ ન પામવાથી હિંસાદિ આરંભ સમારંભનાં અને માહમાયાનાં કાર્યોંમાં મન્નતા
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy