SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ sssssssssssssssssssssssssssssssssss sssssssssssssssssssssssss તત્ત્વ શુશ્રષા કેમ બની રહે? : ક્ષેપ ] [ ૨૯૭ ભાવવાળ નહિ; માટે જ તારનારે નહિ. અભવી પ્રકારના દયાનાદિના પ્રારંભમાં “અસ્યાં ” એટલે જે જીવ પણ અવસર આવ્યું ચારિત્ર લઈ લે, કે પ્રસ્તુત દષ્ટિમાં “ક્ષેપ” કાલક્ષેપ અથવા ગુરુને પિતાના અભવ્યત્વની ખબર ન પડવા દે, વિક્ષેપ કયારેય હોતો નથી; તેમજ “તદ્વિષયે” તેથી ગુરુ સારે જીવ જાણું ભણાવી આગળ શુભગ-પ્રારંભ અંગેના ‘ઉપાય-કૌશલ અર્થાત વધારે, તે ઠેઠ નવપૂર્વ સુધીનું ભણી કાઢે! શું યોગસાધનાર્થે) તેવા પ્રકારના દેશમાં બેસવું... બંધ ન થય? થયે, પણ ગૌણ બેધ, દ્રવ્ય વગેરે સાધનની કુશળતા સુંદર હોય છે. થયો; પ્રધાન બોધ યાને ભાવબોધ નહિ. ભાષા વિવેચન :તુષ મુનિ બહુ ડું ભણેલા હતા, પરંતુ પ્રધાન ત્રીજી બલા નામની દૃષ્ટિમાં “શુશ્રુષા બેધવાળા હતા, તે અ૯પ બોધમાંથી કેવળ- ગણની જેમ “એપ” ગુણ અર્થાત્ “ક્ષેપ દોષને જ્ઞાન સુધી પહોંચી ગયા ! પરંપરાએ કેવળજ્ઞાન ' ત્યાગ હોય છે. પહેલી બે દષ્ટિમાં ખેદ-ઉદ્વેગ સુધી પહોંચાડે તે બોધ પ્રધાનબોધ કહેવાય.. દોષને ત્યાગ થયેલે, અહીં ક્ષેપ” અર્થાત્ (૧) રાજાના નિદ્રા લાવવા માટે કથા સાંભળવાના કાલક્ષેપ યાને વિલંબ દેશને, અથવા (૨) રસ જે નહિ, હિતુ આત્મહિતાર્થે તત્ત્વ વિક્ષેપ દોષને ત્યાગ હોય છે. સાંભળવાને રસ હોય તો તે પ્રધાન બેધનું (૧) ક્ષેપ-કાલક્ષેપનો ત્યાગ. કારણું બને. દેવદર્શન-ચૈત્યવંદનાદિ ગસાધના કરતાં ક્ષેપ દેષને ત્યાગ પહેલાં કંટાળો નહિ કે “આ કયાં કરવાની આવી? टीका-योगेऽक्षेपगुणमाह એ ખેદષને ત્યાગ પહેલી મિત્રાદષ્ટિમાં કર્યો. ત્યાં ખેદ વિના ઉત્સાહથી પ્રવૃત્તિ કરે પણ પ્રવૃત્તિ (F) સુમો માળે, ચાલ કર્યા પછી સંભવ છે “આમાં સમય વધુ न क्षेपोऽस्यां कदाचन। લાગી જાય છે એમ ઉદ્વેગ આવે, અથવા उपायकौशल चापि, કાંઈક પીડા ઊભી થવાથી “આ ક્યાં સુધી ચાલશે? એમ ઉદ્વેગ આવી જાય. પણ બીજી તારાદષ્ટિમાં चारु तद्विषय भवेत् ॥ ५५ ॥ આ ઉગદેષને ત્યાગ કરાય છે. એટલે ગ– “સુમથોસમા’ – તથવિધઘાના, પ્રવૃત્તિ શરુ કરી તેય ખેદ વિના ઉત્સાહથી કરી, વો'Sાધિદ: સત્ય, રાજર ને પાર પાડી તે પણ ઉગ વિના ઉત્સાહથી મારિ “૩ાપરારું ” તથા વિદ્યા- પાર પાડી. ઘાસના, “રા” મ7 રષિ-મ- પરંતુ જીવમાં એક ખામી એવી છે કે योगसमारम्भविषय भवेदिति ॥ ५५ ॥ રસમય દુન્યવી પ્રવૃત્તિ કરવાની હશે, તે તે વિલંબ કર્યા વિના તરતજ કરશે! પરંતુ દેવ. ગમાં “અક્ષેપ ” ગુણ કહે છે, - દર્શનાદિ ધર્મસાધનાની પ્રવૃત્તિમાં ક્યારેક (ગાથાર્થ–) આ દષ્ટિમાં શુભ યોગના કયારેક વિલંબ પણ કરી નાખશે. શું એ કરપ્રારંભમાં કયારેય કાલક્ષેપ (કે વિક્ષેપ) થતું નથી, વામાં બેદ-ઉદ્વેગ છે? ના, જીવનમાં એ કર્તવ્યતા તેમજ શુભ ગના પ્રારંભ અંગેની ઉપાયની માન્યું છે, એટલે કરવાનું મન તે છે જ, પરંતુ કુશળતા પણ સુંદર રહે છે. મન એવું બની ગયું છે કે “હતા હૈ ચલતા (ટીકાથ– ) શુભ ગન અર્થાત્ તેવા હૈ” ને ઘાટ છે, “કરીએ છીએ, શી ઉતાવળ છે?
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy