SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ]. [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ નથી, તો શું તત્ત્વશુશ્રષા નિષ્ફળ ગઈ? ના, જે એમાં પ્રમાણ શું? પ્રમાણે ભગવાનનું વચન પ્રમાણ, તવશુશ્રષા વતે છે, અર્થાત્ દિલમાં તત્ત્વ- આગમ પ્રમાણ, એમ તત્ત્વશુશ્રષા એ પ્રધાન શ્રવણની ઝંખના બની રહે છે, તે એ મહાન બેધનું કારણ છે એમાં પણ આગમ પ્રમાણ છે. શુભ ભાવ પ્રર્વતી રહ્યો છે, ને એનું ઈનામ ભગવાનનું વચન પ્રમાણ છે. જિન-વચન કહે છે, તત્કાલ કર્મક્ષય લેતા જાઓ. “શ્રવણ વિનાની પણ તત્ત્વશુશ્રષા કર્મક્ષય અને પ્ર–તશુશ્રષા કેમ બની રહે? પ્રધાન બેધનું કારણ છે તવશ8ષાને એટલે આને ઉત્તર આ, કે તત્વને જે ખરેખરા બધા મહિમા કેમ? કહે, એ કયારે થાય? કિંમતી સમજીએ, તત્વબોધને જો આ ઉત્તમ તત્ત્વને અત્યંત પક્ષપાત ઊભો થાય ત્યારે ને ભવની એક ઉત્તમ કમાઈ સમજીએ, તે એ આ જગતમાં તત્વને પક્ષપાત આવે એ દુર્લભ ચીજ છે, બહુ કિંમતી ચીજ છે. જીવ અનંતાજાણવા-સાંભળવા-સમજવાની લગન રહે. આ નંત ભવમાં ભટકયે કેમ? લગન જે જોરદાર રહે તે મહના કિલ્લા બિનસલામત બને! પરંતુ તત્વ-શ્રવણની ઈચ્છા જ - તત્ત્વને પક્ષપાત જ નહિ, અતત્વને જ ન હોય, તે પછી તત્વનું અજ્ઞાન ટળવાનું પક્ષપાત, એ દીર્ઘ ભવભ્રમણનું કારણ છે. નહિ, ને મેહને કિલ્લે સલામત રહેવાને ! તત્વને અત્યંત પક્ષપાત ચાલે, ત્યાં દેવમહના કિલ્લામાં કેદ પૂરાયા રહેવું પડે ! તાઈ સમૃદ્ધિ પણ કુછ નહિ લાગે. કેમ? દિવ્ય કેમકે મેહ જાણે સમજે છે કે “આ મૂર્ણ જીવને સમૃદ્ધિ પૂરી થયા પછી ઘોર અંધારુ છે. તત્વના તત્ત્વને બંધ નથી, બોધની ઈચ્છા નથી, તેથી પક્ષપાત પછી ફાગ અજવાળું થવાનું છે. કેમકે એ કયાં જવાનો છે? આપણા હાથમાં જ તત્વના પક્ષપાતવાળાને તત્ત્વ સાંભળવાની પકડાયે રહેવાને. કદાચ કયારેક મંદિર ઉપા- ઉત્કટ ઈચ્છા રહે, તત્ત્વશુશ્રષા રહે. એનાથી શ્રયે જશે તેય મને (મહને) દિલમાં અકબંધ પ્રધાનબોધ આવે છે. રાખીને જશે! ત્યાં પછી ધર્મરાજાની શી મજાલ તત્ત્વશુશ્રષા નથી, તત્વને પક્ષપાત નથી, છે કે એના દિલને ફેરવી શકે?” એ તરવથી પરાડ મુખ રહે છે, અને જડપુદુંજેના દિલમાં મેહ પાકા પાયે છે એને ગલની સન્મુખ રહે છે. દુનિયાનું બધું ગમે છે, બધું સાંભળવું ગમે તત્ત્વપરા મુખ હોય એનામાં પુદ્ગલ છે, માત્ર તત્ત્વનું જ સાંભળવું નથી ગમતું ! તરફ જ રુકાવ હોય. એનામાં આધ્યાત્મિક એ મિથ્યાવીને ન ગમે, એને તત્ત્વ બેકાર ભાવો ન આવે; તે વિના સંસામ્યાત્રા ટૂંકી લાગે છે, અને દુનિયા તથા દુન્યવી વિષયો ન થાય. સારભૂત લાગે છે! અહીં માકની વાત આ કહી કે તત્વજેને તત્ત્વ ગમે, એને તત્વ સારભૂત લાગે શુશ્રષા રાખ્યા કરવી એ શુભ ભાવની પ્રવૃત્તિ અને વિષયો બેકાર લાગે એ જ સમ્યકત્વને છે. આમાં મેંઘુ શું ? કઠીન શું?એક પૈસાને અધિકારી છે. ખર્ચ નહિ, કાયાને કશું કષ્ટ નહિ; છતાં સતત દુન્યવી વિષને રાગ હટાવવા તત્ત્વશુશ્રુષા:- કિમતી શુભ ભાવને લાભ મળે! એથી કર્મક્ષય રાગનાશને એક અદ્ભુત ઉપાય છે શ્રવણ ન થાય, અને એ પ્રધાન-બોધનું કારણ બને. મળી શકે તે પણ તવશ્રષા રાખે. એ એક શુભ બંધ બે જાતના (૧) ગણ અને (૨) પ્રધાન. ભાવ હોવાથી એનાથી કર્મક્ષયને લાભ થાય છે. ગૌણબેધ એટલે નામને જ્ઞાન પ્રકાશ, પણ શુભ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy