SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ-૨ આરબ ૧૫૦ વર્ષ શી રીતે જ :- યાને મનનું કિયામાં સ્થાપન–સમર્પણ તે પહેલું અરબ દેશમાં એક ૧૫૦ વર્ષની ઉંમરના જરૂરી છે. વાણિયો સે–સોની નોટો ગણતાં માણસને પેપરવાળાએ પૂછયું તમે આટલું કેટલે બધે એકાકાર હોય છે ! કારણ, એનું બધું લાંબું શી રીતે જીવી શકયા ” એણે મન એમાં સર્વેસર્વા સમર્પિત છે. જવાબમાં કહ્યું કે “હું બધું કામ શાંતિથી કર ધર્માનુષ્ઠાનમાં મન અર્પિત ન હોય, એકછું. બેસું–ઊઠું-ચાલું કાંઈ કામ કર્યું તે બધું કાર ન હોય, તે એવાં અનુષ્ઠાનથી આત્મામાં શાંતિથી. કયારેય હાંફળા ફાંફળો આકલ બીજ ન પડે, સારા સંસ્કાર ઊભા ન થાય. વ્યાકલ ને આરે ઉતાવળ થવાની વાત નહિ. મન સમર્પિત એકાકાર હોય તે સંસ્કારના બધું ધીરજથી શાંતિથી કરવાનું, તેથી મારા ઊંડા મૂળિયાં નખાય. શ્વાસોશ્વાસ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. ધર્મમાં મન કરે તે જ મન સ્થિર થાય:કઈ અજુગતે બનાવ બને તે હું શાંતિથી ધર્મક્રિયામાં સ્થિરતા અર્થાત મનની સમજોયા કરુ, ગુસ્સો નહિ, ભય નહિ, વ્યાકુળતા પિતતા કયારે આવે? મન એમાં ઠરે તે આવે. નહિ. તેથી આટલું બધું જીવી શકે છું.” જીવની કમનસીબી એવી છે કે જડ પુદ્ગલમાં સ્થિરતા કયાં કયાં જરૂરી? ને પુદ્ગલની ક્રિયામાં મન હજી હરશે, પરંતુ શું આ? મનની સ્થિરતા. એ સ્થિરતા અસત્ આત્મામાં ને આત્મહિતની સાધનામાં મન તૃષ્ણાઓ પડતી મૂકે તે આવે ને એ આવે કરતું નથી, ટાઢક અનુભવતું નથી કે “હાશ! એટલે આસનની પણ સ્થિરતા આવે. સ્થિરતા અત્યારે જડ પુદ્ગલના તાપથી બચ્ચે.” અરે! વિના ધર્મ–ક્રિયાઓ સારી રીતે ન થાય. સ્થિરતા મન એમાં ખૂંચતું નથી. પ્રવેશ પણ કરતું બહુ અગત્યની છે, કેમકે વીતરાગતા પૂર્વે શુકલ નથી. એટલે જે આત્મહિતની સાધનામાં મન ધ્યાનની સ્થિરતા લાવવી પડે છે ને એને મોક્ષ : કરતું હોય, મન ટાઢક-ઠંડક અનુભવતું હોય, પામવા માટે આત્મ–પ્રદેશની સ્થિરતા અર્થાત્ શૈલેશી કરવાની છે. પછી એ સ્થિરતા મેક્ષમાં તે જ સમજવું કે એઘદષ્ટિ-પુદ્ગલાનંદીપણું ગયું, ને યોગદષ્ટિ તથા આત્માનંદીપણું આવ્યું. કાયમ રહેવાની. એટલે જ મોક્ષમાં અનંતજ્ઞાન, બાકી પુદ્ગલના સુખને અનુભવ તે, શાસ્ત્ર અનંતસુખ, અનંતચારિત્ર અને અનંતવીર્ય હોવાનું કહ્યું. એમાં અનંત ચારિત્ર શું ? તે કહે છે, દેવસભાના પ્રમુખ-સિંહાસને બેઠેલા જ્ઞાનસારમાં લખ્યું કે ચારિત્રં સ્થિરતાપ ઇદ્રને જેટલું થાય છે, એટલે જ વિષ્ટાના કીડાને આત્મ પ્રદેશની સ્થિરતા એ ચારિત્ર. ત્યારે જે વિષામાં બેસવામાં સુખાનુભવ થાય છે. પરંતુ આ સ્થિરતામાં જવાનું છે, તે પછી એને સમ્યગ્દષ્ટિ ઇંદ્રિને અંતરમાં પુદ્ગલાનંદીપણું – અભ્યાસ પહેલેથી જોઈએ કે નહિ? જોઈએ જ ભવાભિનંદીપણું નથી હોતું; તેથી અંતર ને એ માટે સુખાસન જોઈએ; અને અસત્ તલ્લીન નથી. શું? દિવ્ય સુખસાધનમાં ઇંદ્ર તૃષ્ણાને અભાવ જોઈએ. | તલીન નહિ! ત્યારે વિકાને કોડે વિષ્કામાં એક નાની માળા ગણે, કે પ્રભુદર્શન કરે, તલીન! એ સુખાસને સ્થિરતાથી કરે. સુખાસને એટલે સારાંશ, અસત્ તૃષ્ણાઓના અભાવને આ એવી શરીર-મુદ્રાથી કે પછી જેમાં વારે વારે પ્રભાવ છે કે ચિત્ત સાધનામાં ઠરે છે દેવદર્શનાદિ હેરફેર ન કરે પડે. માળા ફેરવતાં કે નવકાર અથે ગમનમાં તેમજ દેવવંદનાદિ-કૃત્યમાં ગણતાં અસ્થિરતા રહે તે ક્રિયામાં મન જામે કરે છે, ચિત્તનાં પ્રણિધાન પૂર્વક એ બધું થાય નહિ, પ્રણિધાન થાય નહિ. ત્યારે પ્રણિધાન છે. દેવદર્શન વંદનાદિમાં ચિત્તનું આ પ્રણિધાન
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy