SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ તૃષ્ણા કેમ અટકે ? : આમ ૧૫૦ વર્ષ કેમ જીવ્યે ? ] www વધતી જાય, એટલે સહેજે સ્વાભાવિક રીતે અસત્ તૃષ્ણાઓ ઊઠે નહિ. પરદેશના · Poise and Power ' નામના પુસ્તકમાં આત્મામાં શાંતતા અને શક્તિ કેમ વધે એ માટે લખ્યુ છે કે તમે વિચારનુ કાંઈ સારુ ફળ ન આવે એવા વિચાર કરો જ ( ટીકા )-‘અતરાપૂર્વક’ એટલે આકુળ વ્યાકુળ થયા વિના. · સવ' સામાન્યથી મધુ’. નહિ, કરશે. તે મનમાં અશાંતતા અને નિશું? તે કે ‘ગમન' દેરાસર વગે૨ે તરફ, ળતા વધી જશે. અથવા ‘નૃત્યમ્’ વંદનાદિ, ‘પ્રણિધાન-સમાયુક્ત’ મનના સમર્પણુપૂર્ણાંક, ‘અપાય૦’ દૃષ્ટિ આદિના અપાયના ત્યાગ શખીને આ બતાવે છે કે જો અસત્ તૃષ્ણાઓ કર તા મનમાં અશાંતતા–વિહ્વળતા-અશુદ્ધિ વધે. અસત્ તૃષ્ણાના અભાવના આ પ્રભાવ પડે છે કે આસનની સ્થિરતા આવે છે. જે સુખા સને બેઠા કામ કરો છે એમાં ચ'ચળતા ન આવે. વારે વારે આસન બદલવાનુ થાય છે, ઘડીકમાં પલાંઠી, પછી એક પગ ઊંચા, પછી એ નીચે મૂકીને ખીજો પગ ઊંચા, પાછા ટેકે, વળી પગ લાંબા-આ બધી આસનની ચંચળતા અસત્ તૃષ્ણાને આભારી છે. મનની સ્થિરતા લાવવી હાય તે। આસનની સ્થિરતા લાવા; એ લાવવી હાય તે! અસત્ તૃષ્ણાએ 'ધ કરે, એ કરવા માટે અંતરાત્મામાં શુદ્ધિ વધારતા જાઓ. વિશિષ્ટ શુદ્ધિ વિશિષ્ટ નિર્માંળતા ઊભી કરી. एतदेवाह - (મ) વરાપૂર્વ સર્જ, गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तમવાયજ્ઞાતઃ ॥શા [ ૨૮૭ ( ગાથા)– મધુ જ ગમન અથવા અનુષ્ઠાન ઉતાવળ વિના (કરવાનુ) અને પ્રણિધાન પૂર્વક (તથા) દૃષ્ટિઆદિના અનથ ને ત્યાગ રાખીને (કરવાનું), अत्वरापूर्वक मनाकुलमित्यर्थ' : 'सर्व' - सामाચેન સફિત્યાર્તો ‘ગમન’ રેવજારો, ચમેવવા વનયિ, પ્રળિધાનસમાયુક્ત-મનઃ प्रणिधान पुरःसरं, અવાયરિહારતઃદરના ચાચારેન કા એજ વાત કહે છે,-- વિવેચન : અહીં અસત્ તૃષ્ણાના ત્યાગ કેટલા બધા આત્મસાત્ કરેલા છે કે એમાં આત્માની અસત્ વૃત્તિએ એવી શાન્ત થઈ ગઈ છે કે ચેાગસાધનામાં સુખાસને બેઠા પછી પગ ઊ ંચા નીચા કરવે, કે ભીંતને અઢેલીને બેસવા જવું,.... વગેરેનું મન થાય એય એને અસદ્ વૃત્તિરૂપ દેખાય છે, ને હવે શાંત વિશિષ્ટ શુદ્ધ ખનેલા મનમાં ઊઠતી નથી એટલે સુખાસને બેઠો તે તે બેઠો, એવી સ્થિરતા રહે છે. પ્રશાંત સાગરમાં તર ંગા-માજા ન ઊછળે, એમ અહીં ત્રીજી દૃષ્ટિમાં આવેલાના શુદ્ધ-શાંત મનમાં કાયિક ચંચળતા નહિ, પણ આસનની સ્થિરતા હાય. ચેગસાધના સ્થિર સુખાસને બેસીને કરે. હવે કહે છે,-સુખાસનની સ્થિરતા માત્ર બેસવામાં જ નથી સમજવાની; કિન્તુ દેરાસર વગેરે તરફ ચાલતા હેાઈ એ, કે દેવ-ગુરુને વંદનાદિ કરવાના અનુષ્ઠાન ખજાવતા હાઈ એ, બધુ જ વરા–ઉતાવળ-વ્યાકુળતા વિના ચલાય-કરાય, ધીરતાથી ગમન, ધીરતાથી વંદનાદિ કરવા. અટપટ ઝટપટ હાંફળાફાંફળા ચાલવુ, એ વિહ્વળતા છે, અસ્થિરતા છે, અશાંતતા છે. અશાંતતા-વિહ્વળતાથી આવરદા વહેલા પૂરી થાય છે,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy