SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ [ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ પિતાની મતિક૯૫નાએ લગાડી એના આધારે બધી મહત્વની છે, એ આનંદઘનજી મહારાજના બેલવા ચાલવાનું કરાય એ મૂળ છે. શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં જેવા હિતમાગ જાણવા સમજવા માટે (૧) મળે છે. (સ્તવન આ છે-) શાસ્ત્ર અને (૨) શિષ્ટ પુરુષની પ્રવૃત્તિ કેટલી શ્રી અજિતનાથ-સ્તવનને ભાવ પથડે નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અતિ ગુણ ધામ જે તે જિત્યારે તેણે હું જીતિ રે, પુરુષ કિશ્ય મુજ નામ....૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્ય સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર.... ૨ પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પુલાય; વસ્તુ વિચારે જે જે આગામે કરી રે, ચરણ ધરણુ નહી ઠાય. ૩ તકે વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય, અભિમત વસ્તુ કે વસ્તુગતે કહે , તે વિરલા જગ જેય....૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર...૫ કાલલબ્ધિ લડી પંથે નિહાલશું રે એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અ બ...૬ એમાં કહ્યું, (૨) ત્યારે પુરુષ–પરંપરાથી માર્ગ નક્કી ' હે અજિત ગુણધામ”—બીજાએથી હરિફાઈ કરવામાં, એ પૂર્વના પુરુષે અજ્ઞાનતાથી અંધ ન થઈ શકે એવા ગુણોના ધામભૂત અજિતનાથ છે, તેથી માર્ગનું સાચું જ્ઞાન ન મેળવ્યું, ભગવાન ! બીજા તીર્થકર એવા આપ કયા પણ પીછે સે ચલી આતી હૈ' કહી વારસાગત માગે મેક્ષે ગયા એ શોધું છું. આપને માર્ગે ચાલી આવેલ અજ્ઞાન કિયા ને મિથ્યામાર્ગને જ એટલા માટે શેધ પડે છે કે તમે જે આંતર માન્યો. એટલે એ કેવું થયું, તે કે “અંધેકી શત્રુઓ રાગ દ્વેષાદિને જીત્યા છે, એટલે જ હાર ચલી, જય જય દાતાર' જેવું થયું. તમારે માર્ગ બરાબર મોક્ષમાર્ગ છે, એ આંતર પહેલે અંધ કૂવામાં પડ્યો એની પાછળ હારની શત્રુઓથી તે હું છતાયેલે છું, તેથી મારું હાર કૂવામાં ! અર્થાત્ જેમણે માર્ગ પ્રત્યક્ષ જોયે. * પુરુષ' યાને પુરુષાથી એવું નામ સાચું નથી અને એમજ આપમતિએ હલાવ્યે રાખ્યું શાનું? મારી પાસે તમે આદરેલ માને છે, એની પાછળ બીજાએ, ને એની પાછળ પુરુષાર્થ ક્યાં છે? એટલે મારે તમારે માર્ગ ત્રીજાએ, એમ હલાવ્યે રાખ્યું, એ તે અંધેની શૈધ જ પડે. માત્ર, પરંપરા નહિ, પણ પડંપડા છે, એથી સાચે : (૧) બાહા ચર્મચક્ષુથી માર્ગ નક્કી કરવામાં માર્ગ કેમ નક્કી થાય? કદાચ કહે, તે આખું જગત ભૂલું પડેલું છે, કેમકે માર્ગ (૩) આગમ-શાસ્ત્ર પરથી માર્ગ નક્કી કરી અતીન્દ્રિય છે, યાને બાહ્ય ઇન્દ્રિયને વિષય નથી, લે ને? પણ આગમ જેવાં જતાં એમાં તે એટલે એ કાંઈ બાહ્ય ચક્ષુથી ન દેખાય. એટલે બધે સૂક્ષમ અને કઠીન આરાધનાને
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy