SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસા કેમ વિકસે? ]. It ર૧ ને ધર્મદેશક દેવાધિદેવ પ્રત્યે સદ્દભાવ બહુ- અનુચિત, તે હું બીજા પર ઇષ કરું એય માનને દા રાખે છે, તે એય પિકળ ઠરશે. અનુચિત છે. માટે કદી ઈર્ષ્યા ન કરુ” મુખ્ય તારા-દષ્ટિ આ માગે છે, બીજાની ઊચી વસ્તુ આ છે કે,સાધનાની જિજ્ઞાસા અને એ સાધવાની લાલસા સાધના કરવાની સાથે ઉમદા દિલ રાખે, અને સમાન સાધનામાં પોતાની ખામી સાચવવાનું છે. શોધી અફસોસ સંતાપ કરે કે “હાય! ઈર્ષાથી દિલ સુદ્ર, અધમ બને છે. વિરાધના કરી?” પિતાને ખામી ન દેખાય તે ચગદષ્ટિને પ્રકાશ દિલને ઉમદા બનાવે જાણકાર પાસેથી એ જાણવાની ઈચ્છા કરે છે. એટલે દિલ જે ક્ષુદ્ર ઇર્ષાળુ બીજાનું સારું તેમ ઊંચી સાધનાની પ્રક્રિયા જાણવાની ઇચ્છા સહન ન કરી શકનાર, અને ભૂલભાલવાળા કે કરો. જગતનું બીજું ત્રીજું જાણવાની ઈચ્છા અધમી પ્રત્યે પ્રેષિલું છે, તે ત્યાં ચગદૃષ્ટિને શી કરવી? કેમકે “જગતનું જુઓ ને જુઓ” પ્રકાશ જ નથી એઘદષ્ટિનું અંધારું જ છવાજેવો ઘાટ છે. (૧)ઉચ્ચ સાધનાની પ્રક્રિયા તથા ચેલું છે. સારાંશ, (૨) ચાલુ સાધનાની પિતાની ભૂલે જાણવાની તારી દષ્ટિના પ્રકાશનું આ સામર્થ છે ઈચ્છા હોય તે લાયકાત આવે. કે અનાદિના એવા શ્વેષ-ઈર્ષાદિના ઉકળાટ સારી વસ્તુને જાણવાની ઈચ્છા એ એને શાંત કરી દે, અને અધિક સાધનાની જિજ્ઞાસા પામવાની લાયકાત છે, ત્યારે સારી વસ્તુનો સળવળતી રાખે. દ્વેષ, એ એ પામવાની નાલાયકતા છે. માટે તુલ્ય સાધનામાં આ પણ ધ્યાન રાખ જિજ્ઞાસા કેમ વિકસે? વાનું છે કે આપણી ખોડખાંપણવાળી સાધનાની (मूल) दुःखरुपो भवः सर्व સામે બીજાની ખામી વિનાને સારી સાધના જોઇને એના પર ઈર્ષા–અસૂયા–બળતરા ન થવી उच्छेदोऽस्य कुतः कथम् । જોઈએ કે આ ક્યાં અહીં આવી ચડ્યા? चित्रा सतां प्रवृत्तिश्च, એમની સારી સાધનાની સામે મારી ભૂલવાળી साऽशेषा ज्ञायते कथम् ॥४७॥ સાધનાથી લેકમાં હું હલકે પડું છું.” નહિતર બીજાનું સાચું સહન ન કરવાનો જીવને અના- (ટીવા) “દુઃણો મય: સ” જન્મદિને સ્વભાવ દઢ થશે! આવી ઈર્ષ્યા એ ઠેષ રારિકવરવા “લોડા મવચ, “ ” છે, એથી સારી સાધના માટે પિતાની અયોગ્યતા હૈતો ક્ષાત્યાતિ “વાર્થ ' ના પ્રવાસેળ ત્રિા ઊભી થાય છે. આ ખાસ ખ્યાલમાં રહે કે “સત્તાં” મુનીનાં, પ્રવૃત્તિ ચકર્માતિના પ્રશ્નવ્યક્તિ પર દ્વેષ વસ્તુ પર દ્વેષને ખેંચી रेण, साऽशेषा ज्ञायते कथ तदन्यापोहतः ॥४७॥ લાવે છે. સાધક પરના ષથી સાધના પર છેષ આવશે. હેપ ઈર્ષ્યા ટાળવા આ (ગાથાથી ) વિચારવું કે સમસ્ત સંસાર દુઃખ રૂપ છે. એને ઉછે “મને જે ગમે-તેવી સાધના કરવાને અધિકાર કયા કયા સાધનથી ને કેવી રીતે થાય? સત છે તે સામાને ય સારી સાધના કરવાને અવશ્ય પુરુષની પ્રવૃત્તિ (ક્ષેપશમની વિચિત્રતાથી) અધિકાર છે. મારા પર કઈ ઈષિ કરે એ જે વિચિત્ર હોય છે, તે બધી જ શી રીતે જણાય?
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy