SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] ચગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાન-ભાગ ૨ ઉપાયે જાણીને એમાં યથાશક્તિ પ્રવર્તવાનું વર્ષોથી એની એજ સાધના કરવા છતાં દિલ બને. સમ્યકત્વની સાચી ઈચ્છા હોય, તે સાધનામાં એના એજ દેદાર કેમ? કેમ એની એના ઉપાય શમ-સંવેગ-નિર્વેદ વગેરે પાંચ એજ ભૂલે? ભૂલે ય કેવી? અર્થને અનર્થ લાણ માટે શક્ય પ્રયત્ન થાય. કરનારી ! દા. ત. “નમુથુછું” સૂત્રમાં “સગ્યઆ તે આપણા કરતાં અધિક મેગીઓની નૂણું’ શબ્દ છે, એને બેલે “સવ-નૂણું” આપણું કરતાં અધિક યાને ઊંચી ધ્યાનાદિની એને અર્થ થાય ભગવાન સર્વથી ચૂન” પ્રભુની સાધનાની જિજ્ઞાસાની વાત થઈ, હવે એમની આ રસ્તુતિ કરી? કે પ્રભુને ગાળ દીધી? શું સાધનાની તુલ્ય આપણી ચૈત્યવંદનાની સાધના અરિહંત ભગવાન સર્વથી ન્યૂન હલકા અંગે શું? એને વિચાર આપે છે,-- છે? ખરી રીતે “સ વન્ ” શબ્દ છે, એના તુલ્ય સાધનામાં ખામીનું દશનને સંવાસ: . પર “ણું” વિભક્તિ લાગી છે એને અર્થ ચૈત્યવંદનાદિ તુલ્ય સાધનામાં પણ મહાન “સર્વ ને.” , ત્યારે વર્ષોથી “સશ્વ-કૂણું' ગીઓની એ લેશ પણ ક્ષતિ વિનાની આદર્શ ચલાવ્યું અને હવે અફસેસ પશ્ચાત્તાપ થાય અને નિષ્કલંક સાધના જેઈને પિતાની સાધ ખરે? કે “આ મેં વર્ષો સુધી શું કર્યું? નામાં શી ખામી છે એ જુએ. પ્રભુનું ગૌરવ કરવાને બદલે હાય! પ્રભુને મેં દા. ત. પિતે એમની માફક કાયોત્સર્ગ ૬ 2 હલકા ચીતર્યા? મેં બહુ ભૂલ કરી નાખી !” બરાબર શુદ્ધ રીતે નથી કરતે; કાર્યોત્સર્ગમાં કે આવી તે કેટલીય જગાએ ભૂલ! આવી વિરાઅખંડ ધ્યાનસ્થ દષ્ટિ નથી રહેતી, બીજા ત્રીજા ધનાને ત્રાસ ન થાય એ ગની ૨ જી દષ્ટિમાં વિચારથી ધ્યાનભંગ થાય છે, કેટલા લેગસ ય શું આવે? જે ખામી નજરમાં ય ન આવે, વગેરે ગણ્યા એનું વિસ્મરણ થઈ જાય છે. છે તે એને ટાળવાના પ્રયત્નની તે વાતે ય શી? ઈત્યાદિ ખામીઓ પરખી કાઢે. એ પછી એને એ ; - જિંદગી પૂરી થાય પરંતુ સુધારે નહિ, એ ક્ષતિઓ-ખલનાઓ માટે ત્રાસ થાય કે “હાય! ” શે તરે ! હું વિરાધક છું! આરાધના કરવા છતાં એમાં શુદ્ધ ભાવ કેને કહેવાય? :થતી આ વિરાધનાથી મારું શું થશે?' પ્રહ–હૈયાના ભાવ શુદ્ધ હોય એટલે તે તરે પિતાની જાત પ્રત્યે ધિક્કાર તિરસ્કાર છૂટે. ને? મૂલ તે અંતરના ભાવ પર જ આધાર મનને એમ થાય કે “એ ધન્ના અણગાર છે ને? શાલિભદ્ર મહામુનિ, સ્થૂલભદ્ર સ્વામી વગેરેની ઉ૦-જરૂર ભાવ પર મુખ્ય આધાર છે ખરે. તપ–સંયમ બ્રહ્મચર્યાદિની પણ કેવી ઉચ્ચ કિન્તુ સાચા ભાવવાળે વસ્તુનું સારા-નરસાનિષ્કલંક સાધનાઓ! મારી સાધનાઓમાં હાય! પણું જેવા પ્રત્યે બેદરકાર ન હોય કે “સારાપણું ખામીઓ-દોષેિ વિરાધનાઓને પાર નહિ!” છે કે નહિ? કેઈ ખામી તે નથી ને?” એ હદયકંપે, વિરાધનાઓની હૈયે બળતરા થાય. જેવાની પરવા જ ન કરે. પત્ની પતિ માટે જેવી સમજી રાખવાનું, બીજી બીજી આરાધ. તેવી રઈ કરનારી હોય તે પતિ પ્રત્યે ભાવવાળી નાએ ખરી, પરંતુ મહાન આત્માઓની બહુમાનવાળી નથી ગણાતી. “ભલે મારી રસોઈ નિષ્કલંક સાધના જોઈને પોતાની તુલ્ય સાધ- ઢંગુ ધડા વિનાની, પણ મારા દિલમાં એમના નામાં ખામીઓ પરખી લઈ એને ત્રાસ–મેદ- માટે બહુમાન છે,” એમ પત્ની દા કરે . બળતરા અનુભવવી, ને એના સુધારા માટે તે હવે પોકળ ગણાય છે. એ જ રીતે સાધનામાં તાલાવેલી રાખવી, એ પાયાની આરાધના છે. ત્રટિ નથી જેવી, ને કિયા પ્રત્યે, ધર્મ પ્રત્યે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy