SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ]. [ ગદષ્ટિ સમુરચય વ્યાખ્યાને-ભાગ ૨ ધર્મ પામીને બહારમાં ભટકવાના આજે કેટલાક ગૃહસ્થ પણ શાંત સ્વભાવી ભવથી માંડમાંડ છૂટ, હવે શા સારુ ડાફે હોય છે. ગમે તેવા વિષમ વાતાવરણમાં પણ ળિયાં ને તુચ્છ વાત કરી બહારમાં ભટકું? એમનું પેટ ઠંડી માટલી જેવું, એમની મુખાઅંદમાં કરે તો જ હું આત્માથી. ” કૃતિ ઉગ્ર થાય જ નહિ! મુખેથી બેલ ઉગ્ર નાની પણ અશુભ પ્રવૃત્તિ મોટી કેમ :- નીકળે જ નહિ! સમજે છે કે “એ ઉગ્રતા અનુચિત છે!” તેથી કેઈને શિખામણ દે, તે સાધુએ તે સમજવું જોઈએ, કે મારો દરજે ઊંચે છે, તે એક પણ બાહ્યભાવની પણ પિતાના હિતને વિચાર રાખીને, પિતાની આ લેક પરલોકની સલામતી જાળવીને. ટેસથી કરાતી નાની ય અશુભ પ્રવૃત્તિ, દા. ત. પાપના ભય વિના મરાતાં ડાફોળિયાં, મફતિયા પિતાનું હિત આ,વાતચીતે, અને શ્રાવકની સાંસારિક બાબતોમાં પોતાના રાગદ્વેષ પિતાના ક્રોધ-માન વગેરે માથું મારવું....વગેરે મારા માટે તે મોટી કષાયે પોષાય નહિ. અશુભ પ્રવૃત્તિ છે, કેમકે એ તદ્દન આત્મભાવ પિતાની આ લોકની સલામતી આ,સંયમભાવ અને પાપનો ભય ભુલાવી, જરૂર પડશે સામાને ઉગ્ર બોલથી જે દુર્ભાવ થાય, એ મને સીધો ભવાભિનંદી બનાવી દેનારી છે, તેથી ન થવા દે. નહિંતર અવસરે જિંદગીભરના મિથ્યાત્વ ગુણઠાણે ઉતારી દેનારી ને અશુભ સ્નેહ–સભાવ તૂટે. જે આપણું પર એને અનબો બંધાવી ભવના ભ્રમણ વધારનારી છે ! નેહ-સદ્દભાવ ટકે રહે, તે આપણી અવએટલે જ એ ઝીણું પણ અશુભ પ્રવૃત્તિથી દૂર સચિત સલાહ-સૂચના માને. તેમજ બીજું રહેનાર હોય. તેથી એને બહુભવ ભમવાને ભય એ કે અવસરે સામાની સહાય મળે. નહિ તેમજ કયાંય ઉચિત કર્તવ્ય ચૂકવાનું નહિ પિતાની પરાકની સલામતી આ, આ બે વિશેષતા તારાદષ્ટિમાં આવેલાની. ઉગ્રેબલ અટકાવ્યાથી ને દિલમાં શાંતતા(૩) તારા દૃષ્ટિની ત્રીજી વિશેષતા સ્નેહ-મૈત્રીભાવ ઊભા રાખ્યાથી એવા પાપકર્મ આ છે. કે એ કયાંય અનુચિત ક્રિયામાં ન બંધાય, ને એવા અશુભાનુબંધ (કષાયના અજાણપણે પણ પ્રવૃત્ત ન થાય. આ સ્થિતિ સંસ્કાર) ન વધે તેમજ શુભ અધ્યવસાયથી કયારે આવે? કહે, સતત ભાન રહે કે “તારા- પુણ્યકર્મ બંધાય, શુભાનુબંધ વધે. એથી દ્રષ્ટિ આ માગે છે કે સતત જાગૃતિ રાખે. ભવના ફેરા ટૂંકા થાય. કોઈપણ પ્રવૃત્તિ કરતા પહેલાં પરખી લે, કે અનચિત કૃત્ય અટકાવ્યાના કેટલા મહાન ‘આમાં મારે શું કરવાનું છે? અને એમાં લેશ લાભ! પણ મારું અહિત નહિ થાય ને? ગુણસ્થાનકની પરિણતિ નહિ બગડે ને?” આ સાવધાની મહાન કેમ થવાય છે? જીવનમાં એવા ઉગ્ર બોલ વગેરે અનુચિત જોઈએ. દા. ત. કોઈએ કાંક ગુન્હ કર્યો. તે એની સામે ઉગ્ર શબ્દ બોલતાં પિતાને કોઇ પ્રવૃત્તિ અટકાવી ઉચિત વ્યવહા૨ જાળવ્યાથી - મહાન થવાય. કષાય ને માન-કષાય પોષાય, એમાં પિતાનું ? અનુચિત ક્રિયા કેવી કેવી? – અહિત થાય, ને સામાને દુર્ભાવ વધે, દુધ્ધન થાય, એ એનું અહિત થયું. તેથી આ ઉગ્ર અનુચિત કિયા ઘણા પ્રકારની હોય છે. શબ્દ એ અનુચિત કાર્ય કહેવાય, દા. ત. કેઈને માનવતુ સંબોધન કરતાં ય
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy