SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] [ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ થઈ જવાનું છે, ને આને પ્રભાવ જબરદસ્ત તોફાક્ષ સિદ્ધિ છે, એટલે કે દા. ત. અશેકવૃક્ષ જોઈએ તે સમાધિ બધાનતઃ એવું લીલું કલાર અને આબેહુબ તાજું લીલું છમ દેખાય કે આપણી આંખને તાજગીને -અર્થાત “શૌચભાવથી સ્વશરીરની જુગુપ્સા થઈ સરવ અનુભવ થાય. એમ દેવદુંદુભિને નાદ તથા ઈ. ' કહ્યું છે. સંતોષથી ઉત્તમ દિવ્યધ્વનિ જાણે સાક્ષાત આપણે સાંભળીએ સુખ, સ્વાધ્યાયથી ઈષ્ટ દર્શન, તપથી શરીરછીએ એવું આપણને આંતર સંવેદન થાય. એથી ઇદ્રિાની સિદ્ધિ અને ઈશ્વર–ધ્યાનથી સમાધિ કાનની બહેરાશ ઓછી થવા સંભવ છે. તેમજ થાય છે.” અનિષ્ટ શ્રવણુ વખતે આનું સંસ્મરણે શાતા અહીં એ વિચારાય છે કેઆપે. એમ પુષ્પવૃષ્ટિમાં પાંચ વર્ણના ઝીણા (૧) શૌચથી શરીર-જુગુપ્સા :'ઝીણા સુગંધમય પુષ્પોની ઝરમર ઝરમર વૃષ્ટિ - આ શરીર સ્નાનથી ગમે તેટલું શુચિચિંતવતાં એવું સંવેદન કરવાનું કે જાણે ચોકખું કરાય, તે પણ મદિરા-ભરેલા કાચા સગંધિને પમરાટ આપણી નાસિકા સુધી આવી ઘડાની જેમ સદા મેલ ઝરતું રહે છે. એના ની જેમ સટા મેલ કરત રહે છે. એન ને આપણે સુગંધિને શેરડે ખેંચીએ છીએ ! પર “માર શરીર કેવું સ્વચ્છ ! કેવું સુંદર એક ભાઈ આ રીતે ધ્યાન કરતા હતા, તે રૂપાળું ! ” એવું અભિમાન શું કરવું ? યા ધ્યાન પૂરું કરી બહાર ગયા, તો બહારના શરીરને શુદ્ધ અને રૂપાળું માની મેહ શે ખંડમાં બેઠેલ ભાઈએ પૂછ્યું “હમણું કાંઈક કરે? શરીર તે જુગુપ્સનીય છે. એમ એકદમ સુગંધિને પમરાટે શી રીતે આવેલ ? શૌચ-ભાવના દ્વારા શરીરની જુગુપ્સા સાક્ષાત આબેહબ જેવા ચિંતન-ધ્યાનને આ થવાથી એનો મોહ ઓછો થાય છે અને પ્રતાપ હતે. એવા ભગવાનની સમસરણ પરથી રણું પરથી સવની શુદ્ધિ થાય છે. વાણી રેલાતી કલ્પી, જાણે આપણે એ અમૃત શરીરના મેહમાં પડેલે જાવ સાવને શં મીઠી વાણી સાંભળી રહ્યા છીએ એમ આબેહુબ વિકસાવી શકે? કશું જ નહિ, ત્યારે, કલ્પના કરતાં અદ્દભુત સંવેદનને અનુભવ થાય છે. સવારના ૧૦-૧૫ મિનિટને દિલથી ગ૬. (૨) સંતેષથી સુખ-સિદ્ધિ :ગદતા સાથે કરેલા અરિહંત સ્થાનને આ અનુભવ સંતોષથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. કહેઆખા દિવસ પર છાયા પાડે છે. વાય છે “સંતોષી નર સદા સુખી, કેમકે એને અધ્યાત્મસારશાસ્ત્રમાં પ નિયમન ફળ બધા ક્ષેત્રમાં પૂર્ણતા દેખાય છે. સંતોષ રાખે એટલે પિતે કયાંય કશી વાત આ છે,-પાંચ નિયમોનું પાલન કરે. અધુરાશ જેતે નથી. એથી કેવા મહાન લાભ થાય છે એ અધ્યાત્મ અધુરાશ જેવામાંથી જ દુઃખ-ચિંતાસાર શાસ્ત્રમાં આ રીતે બતાવ્યું છે,-- સંતાપ ઊભા થાય છે. शौचात् स्वाङ्गजुगुप्सायाः ખાવા ૧૭ ચીજ પીરસાઈ છતાં જે મનसत्त्वशुद्धिः प्रदर्शिता । માની એક ચીજની અધુરાશ દેખી, તે દુઃખ થશે. “મારે હજી આ મળવાનું બાકી છે, આ संतोषादुत्तमं सौख्यं મળવાનું બાકી છે...”—આ ચિંતા મનને દુઃખ स्वाध्यायादिष्टदर्शनम् । ઊભું કરે છે. પણ જેણે સદા સંતોષ રાખી
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy