SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવદ-ધ્યાનમાં શું શું ? ] [ ૨૦૦ દુર્દશા?” આ દયા એટલી બધી ઉભરાઈ કે શક્તિ ત્યાગ–તપને અમલ કરતાં આપણને પણ આંખમાં આંસુ આવી ગયા ! દેહાધ્યાસ ઓછો કરવા તથા કષ્ટ પરીસહાદિ પરમાત્માના ધ્યાનમાં શું કરવાનું ? સહન કરવા પ્રેરણા મળે છે. પરમાત્મ-ધ્યાનથી પરમાત્માના જીવનના, પરમાત્માની સાધ. આ બીજો લાભ. નાના, અને પરમાત્માના ઉપકારના આવા આવા (૩) પરમાત્મ-ચિંતન-ધ્યાનને ત્રીજે લાભ પ્રસંગોનું ચિંતન કરવાનું. એમાં જ્યાં મન સ્થિર એ છે, કે એમાં પરમાત્માનું શરણું લેવાના થાય, એકાગ્ર બને, ત્યાં પરમાત્માનું ધ્યાન અને પ્રભુને આત્મસમર્પણ કરવાના ભાવ જાગે છે, તેથી આત્મામાં ઊઠતા રાગાદિના સંકલેશ લાગ્યું કહેવાય, નાબૂદ થાય છે. પ્રભુને પ્રાર્થના થાય છે કે “નાથ! પરમાત્માના દયાનથી લાભ કેવા થાય? મારે ચિત્ત અનેક વિષમતાઓથી વિહૂવળ થાય તો કે (૧) પ્રભુએ જાલિમ જુભગાર પ્રત્યે છે, હું અનભિજ્ઞ-અજ્ઞાન-મૂઢ છું, શું કરવું તે પણ ક્ષમા અને મંત્રી રાખેલી તો એની અપેક્ષાએ જાણતું નથી. આપ વીતરાગ સર્વજ્ઞ અને આપણી પ્રત્યે સામાન્ય સામાન્ય અપરાધ કરનારની અચિંત્ય શક્તિમાન છે, હું આપને શરણે છું. ઉપર આપણને પણ ક્ષમા -મૈત્રી રાખવાની આપ જેમ યોગ્ય લાગે તેમ મને સુઝાડે.” એ પ્રેરણા મળે. રીતે ચિત્તના સંકલેશે મેળા પડે છે. પરમાત્મ(૨) પ્રભુએ પોતાના સાધક જીવનમાં ઉગ્ર ચિંતનના આવા આવા અનેક લાભ છે. પરીસહ-ઉપસર્ગ સહીને ને ઘેર ત્યાગ-તપસ્યા અષ્ટપ્રાતિહાર્યથી અરિહંતધ્યાન કેમ કરવું ? કરીને, દેહાધ્યાસ-દેહમમતાના, ભુક્કા બોલા- આવા પરમાત્મ ચિંતન ધ્યાન માટે એક રીત વેલા. એ ચિંતવીને આપણને પણ દેહમમતા એ છે કે સવારે ઊઠીને ૧૦ મિનિટ મનની ઓછી કરવાનું અને થોડા છેડા પણ તપ–પરીસહ સામે અરિહંતનું કમશઃ એકેક પ્રાતિહાર્ય શાંતિથી સાધવાનું જેમ મળે. ત્યાં સહેજે વિચાર લાવીને ધ્યાન કરીએઆપણે ચિંતવીએ કે આવે કે, જાણે દા. ત. અરિહંત પ્રભુ પધાર્યા ને રત્નત્યાગ-તપ માટે ભાવના: સિંહાસન પર બિરાજયા. તે ક્ષણવાર જોતા જ મારે દેહને હિતકારી એ મારા આત્માને રહીએ. પછી એમાં બે બાજુ વીઝાતા ચામર ઉમેરી, તે વીંઝાતા ચામર તથા સિંહાસન અહિતકારી સમજવાનું છે. સાથે પ્રભુને ક્ષણભર જતા રહીએ.—પછી પ્રભુના દા.ત. “સારાં ખાનપાન, સારા વસ્ત્રાદિ, મોજ * મસ્તક પાછળ તેજથી ઝગારા મારતું ભામંડળ -શેખ, વગેરે અનુકૂળતાએએ દેહને હલાવ- તેવલ) ઉમેરીને ત્રણે પ્રતિહાર્ય સાથે પ્રભુને નારી, પરંતુ આત્માને ચિકણું રાગ કરાવી કાળાં ક્ષણભર જોઈએ...એમ ક્રમશઃ ૩ છત્ર, અશોક કમ ચટાડનારી છે. પ્રભુને જે અનુકૂળતાએ વૃક્ષ, દેવ-દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, અને દિવ્યધ્વનિ મળી હતી એની અપેક્ષાએ મને તો ઠીકરા જેવી એ પાંચમાંના એકેકને ઉમેરીને જોતા જઈએ. અનુકૂળતા મળી છે. છતાં જે પ્રભુએ સર્વ એથી પૂર્વ પૂર્વના સંસ્કારથી એકી સાથે સમગ્ર ત્યાગ કર્યો, તે હું શું ઠીકરાં ચાટતે બેસી રહું? આઠ પ્રાતિહાર્ય સાથે અરિહંત પ્રભુનું માનસિક ડેય ત્યાગ ન કરું? ભગવાનની ખાતર પણ દર્શન થાય. મારે છેડો ય ત્યાગ તે કરે જ જોઈએ.” એ પુષ્પવૃષ્ટિ ચિંતવતાં સુગંધિ ફેલાય :રીતે પરમાત્માનું ચિંતન-ધ્યાન કરતાં અને યથા આ પ્રમાણે ચિંતનમાં આપણે ઓતપ્રોત ૨૭
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy