________________
૧૯૨ ]
" [ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨
ણાઈ” એવા વચનથી જે પહેલું યાને આદ્ય નથી, તેથી એમાં ઉત્તરોત્તર ગુણસ્થાન જેવી તરીકે મિથ્યાદષ્ટિ નામનું ગુણસ્થાનક કહેલું છે કે ઈ ચીજ જ નથી. ત્યારે જીવમાં પાયાની તે સામાન્યથી કહેલું છે.
અવસ્થા મિથ્યાત્વની છે. માટે એને જ પહેલા ત્યારે આ ચરમ યથાપ્રવૃત્તની અવસ્થામાં ગુણસ્થાન તરીકે લીધું. અલબત્ આમાં જ મુખ્યપણે “ગુણસ્થાન અનૌપચારિક ગુણરથાન મિથ્યાત્વના જોરથી ગુણ જેવું કશું નથી, તેથી કહેવાય. કેમ? તો કે “અન્વર્થગતઃ” અર્થાત એને મુખ્યપણે નિરુપચરિતરૂપે ગુણરથાન ન શબ્દાર્થ ઘટતે હોવાથી. એવા પ્રકારની એનામાં કહેવાય, ઉપચારથી કહી શકાય, પરંતુ કયાંક ગુણસ્વરૂપતા હોવાથી “ગુણનું સ્થાન એવું મુખ્યપણે વ્યવહાર થતો હોય તે બીજે નામાભિધાન ઘટી શકે છે. આ પ્રમાણે મિત્રા એની આંશિક સમાનતાથી એને ઉપચાર થઈ દૃષ્ટિનું વર્ણન કર્યું.
શકે. તે એ મુખ્ય પણે વ્યવહાર ક્યાં છે એ વિવેચન :
બતાવવા માટે અહીં ગાથા ૪૦મીમાં કહે ચરમ યથાપ્રવૃત્તકરણની અને પહેલી મિત્રા
રચી છે. છે કેદષ્ટિની અવસ્થામાં જીવને ગુણસ્થાન કય ? તે મિથ્યાત્વ એ ગુણસ્થાન છે ચરમ યથાકહે છે, એને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. પ્રવૃત્તિકરણના ગુણોના લીધે –
જે મિથ્યાત્વ અવસ્થામાં પણ પહેલું જીવને મોક્ષ પામવા માટે ૧૪ ગુણસ્થાન
ગુણસ્થાનક કહેવાય છે તે “ગુણસ્થાન” શબ્દનો કેની પાયરીએ ચડવાનું હોય છે. એમાં “
મિચ્છ
મુખ્ય અર્થ અહીં ચરમ યથાપ્રવૃત્ત અવસ્થામાં દિડી સાસાયણાઈ એ આગમ-વચનથી પહેલું
એલ ઘટે છે, કેમકે આ અવસ્થામાં પૂર્વે કહ્યું તેમ મિચ્છાદષ્ટિ ગુણરથાનક, બીજુ “સાસ્વાદન’ ગુણસ્થાનક, ત્રીજુ ‘મિશ્ર ગુણસ્થાનક, ચોથું વગેરે ગુણો પ્રગટ થાય છે. તેથી ચરમ યથા–
- ઓઘ દષિના અંધકારનો નાશ, ગષ્ટિને પ્રકાશ, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક,... એ પ્રમાણે આગળ વધતાં ૧૩મું “સગી કેવળી” અને
| પ્રવૃત્તિકર એ ગુણેનું સ્થાન બને છે. ૧૪મું “એગી કેવળી” ગુણસ્થાનક પામે.
જ્યાં સુધી આ ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલે, એના અંતે જીવ સર્વકર્મ ક્ષય કરી મોક્ષ નહોતું આવ્યું ત્યાં સુધી તે જીવ ઓઘપામે છે. અહીં પ્રશ્ન થાય -
- દૃષ્ટિના નશામાં ભવાભિનંદી હતા, પુદ્ગલાનંદી - પ્રવ–આમાં પહેલું “મિચ્છાદષ્ટિ એને ગુણ ઈદ્રિયોની ખુશી-નાખુશીનાં કાટલે જ માપવાનું
હતે, વિષયાનંદી હતું. એટલે એને તે બધું સ્થાન કેમ કહ્યું? મિથ્યાષ્ટિપણું યાને મિથ્યાત્વ રહેતું. જેમ અર્થ લેભી વાણિયે બધું પૈસાન એ તે દેશ છે, એને ગુણનું સ્થાન શી રીતે કાટલે જ માપ, માલની લે-વેચ કરે, વેપારી કહેવાય?
ઘરાક કે દલાલ સાથે વાત કરે–એમાં એ જ ઉ૦-ડી જે મિથ્યાત્વ–સાસ્વાદન વગેરે જુએ, કે “આમાં મને પિસાને લાભ થાય છે ૧૪ ગુણસ્થાનકના નામમાં પહેલું ‘મિથ્યાત્વ ને?” અરે ! સગા-સ્નેહી–સંબંધી સાથે ગુણસ્થાન તરીકે મૂક્યું, તે તે સામાન્યથી વાતચીત કરવાનો પ્રસંગ આવે તેય એ જોશે, મૂક્યું છે. કેમકે ઉપર ઉપરના ગુણસ્થાન કે “આમાં મારે પૈસા કમાવાને સમય તે બતાવવા માટે મૂળ પાયામાં કઈ અવસ્થામાંથી નથી બગડતે ને?” બસ, અર્થલેભી વણિકને એ ઉપર ચડે છે, એ તે બતાવવું જ પડે ને ? બધી વાતમાં પૈસાની જ એક દષ્ટિ, એમ જડમાં તે એવી પાયાની પણ અવસ્થા જ એ દષ્ટિના અંધકારમાં જીવને ઈદ્રિયને