________________
૧૯૦ ]
m
શુભ અધ્યવસાયમાં આવવું હાય, તે એ જુએ કે વર્તમાન શુભ અધ્યવસાયમાં એવુ ઝનૂન ચડે છે. ખરુ? કે ‘હું શુભ અધ્યવસાયનું જોસ વધવા આડે જે દુન્યવી પદ્માના નિખિડ રાગ નડે છે, એને ભેદી નાખું ? એ રાગદ્વેષના ગાંઠ ભેદાઈ જાય એવા અતિ પ્રબળ શુભ અધ્ય વસાયને હું જગાવી દઉં' ? ' આ જો અનૂન ચડતુ હાય તા વિશ્વાસ લઈ શકીએ કે આપણે ગ્રન્થિભેદની નજીક પહાંચ્યા છીએ.' ઉપદેશ સાંભળતાં શુભ અધ્યવસાય જગે ત્યાં પણ આ અનૂન ચડવુ જોઈ એ કે,–
ગુરુને
હું આ શુભ અધ્યવસાય ધારાને વધતી રાખું, અને એને અટકાવનાર બાહ્ય સંચાગેથી જરાય લેાભાઈ ન જાઉ.' આવા ટોઈક નિર્ધાર પ્રગટે તે શુભ અધ્યવસાયમાં આગળ વધવા અવકાશ રહે, અને ગ્રન્થિભેદની નિકટતા આવે.
[ યાગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ-૨
wwwww
(ટીકા ) ‘ અપૂર્વ† ’ ની નિકટતાના કારણે, તથા વ્યભિચાર ( હવે અપૂર્વ પ્રાપ્તિમાં) ન હોવાના કારણે આ ચરમયથાપ્રવૃત્તિકરણ તત્ત્વત: એટલે કે પરમાંથી અપૂર્વ જ છે, એમ ચાગવેત્તા જાણે છે. વિવેચન :– જે છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં પૂર્વક્તિ ઉત્તમ પ્રાપ્તિ થાય છે, એનુ કેટલુ બધુ મહત્વ છે, એ અહી બતાવે છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ માટે કહી આવ્યા છે, કે યથાપ્રવ્રુત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અંતરકરણની પ્રક્રિયા પૂરી થતાં અંતરકરણમાં પ્રવેશ થાય ત્યાં સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આની પૂર્વે અનંતા કાળમાં યથાપ્રવ્રુત્તિકરણ તે અનતીવાર આવી ગયા છે, પરંતુ તે અપૂર્વ કર્ણ જગાવવા સમર્થ નહિ, એટલે એની કશી કિ ંમત નથી. માત્ર જે છેલ્લા યથાપ્રવૃત્તિકરણની ઉત્તરમાં અવશ્ય અપૂર્ણાંકરણ પ્રગટે છે એની જ કિંમત છે. હવે આ કરણ, પૂર્વ ના કરણની જેમ, છે તેા યથાપ્રવૃત્તિકરણ, નહિ કે અપૂર્ણાંકરણ; કેમકે અપૂર્ણાંકરણમાં જેમ પાંચ અપૂર્વ ઉત્પન્ન થાય છે, એમ આ ચક્રમ યથાપ્રવૃત્તિકણમાં થતુ નથી; છત
(ટીા) अथवा चरम
मिदमपूर्वमेवेत्याह, - (मूल) अपूर्वासन्नभावेन વ્યમિનાર-વિયોગતઃ । ततोऽपूर्वमेवेदમિતિ યોગવિવો. વિદુઃ
॥
અપૂર્ણાંકરાપાદક આ ચર્મ યથાપ્રવત્તકરણ પણ પૂર્વ છે;
(ટીા) પૂર્વસસમાવેન હેતુના, તથા ‘મિત્રા વિચોળત:’ વ્હારળાત્ । ‘તત્ત્વતઃ'परमार्थेन 'अपूर्वमेवेद" चरम यथाप्रवृत्तम्
કારણ કે ‘અપૂર્વ’ એટલે પૂર્વે નહિ થયેલ તે. તે ચરમ યથાપ્રવૃત્તકરણના શુભાધ્યવસાય જીવને સ’સારકાળમાં પૂર્વ કયારેય આવ્યા નથી.
‘કૃતિ ચોળવરો વિદુ:’ વ ચોવવો જ્ઞાનત કૃતિને આવ્યા હાત તા તા પૂર્વે જ એ છેલ્લુ
માવઃ ॥૨॥
(ટીકા) અથવા ચરમ યથાપ્રવૃત્તિકરણ પોતે અપૂર્વ જ છે એ ગાથા ૬૯ મીમાં કહે છે. (ગાથા) આ (ચરમ યથા પ્રવ્રુત્તિકરણ) તાત્ત્વિક રીતે જોતાં અપૂર્વ જ છે; કેમકે અપૂર્વ કરણની નિકટ છે અને એમાં વ્યભિચાર નથી. એમ ચેાગવેત્તા સમજે છે.
હાવાના હિસાબે એની પછી અપૂર્વકરણ થઇ ગયું. હેાત, તેથી સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયુ` હેાત. પણ સમ્યક્ત્વ હજી સુધી ક્યારેય પ્રગટ થયુ નથી એ સૂચવે છે કે પૂર્વે ક્યારેય ચરમ યથાપ્રવૃત્તિકરણ આવ્યુ નથી, તે હવે અસ્તિત્વમાં આવે છે, એટલે આને પૂર્વે નહિ થયેલ એવું ‘અપૂર્વ” કહી શકાય.
यथाप्रवृत्त -