SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગ -: : પે મ ની અદિ કયારે આવે ? ] [ ૧૮ પણું છતાં, આ પાયાની વસ્તુઓ જ નહિ ! ઉ૦-કારણ આ છે કે પૂર્વે ભાવમળની જીવની એ કેવી દુર્દશા? અતિ અલ્પતા નથી, એટલે ભલે ત્યાં યત્કિંચિત્ આનું કારણ જીવમાં અ-ચરમ યથાપ્રવૃત્તિ શુભ અધ્યવસાય હો, પણ ભાવમળની પ્રબળતાના વખતે ભાવમળની અતિ અલ્પતા જ થયેલી કારણે ઉત્તમ આત્મદશા અને ઉત્તમ પ્રાપ્તિ નહિ. જયારે ચરમ યથાપ્રવૃત્તિકરણદશા વખતે થઈ શકતી નથી. ત્યારે અહીં જીવમ ભાવમળની અતિ અલપતા બની આવી ચરમ યથાપ્રવૃત્તિકરણને શુભ અધ્યવહોય છે, એટલે એ બધા યોગબીજ-ગ્રહણ સાય, ભાવમળનું જોર ખતમ થયું હોવાથી વગેરે શુભ ભાવને અવકાશ મળે છે. વિશિષ્ટ કેટિને છે; તેથી એમાં ઉત્તમ એવી ભાવમળની અતિ અલેપતાથી ઊભી આત્મદશા વગેરે પ્રાપ્ત થઈ શકે છે. પૂછે - થયેલ ચરમ યથાપ્રવૃત્તિકરણની અવસ્થા વખતે પ્ર–ભાવમળની અલપતા થઈ એટલે તે. જીવ હવે ગ્રન્થિભેદની નજીકના દેશમાં આવે છે. કર્મ-સંબંધની યોગ્યતામાં મંદતા આવી. તેથી અને ત્યાં એને એ બધી ઉત્તમતાએ પ્રાપ્ત થાય શુભ અવસાયમાં શું ફરક પડે? અર્થાત છે. એટલે એ ઉત્તમતાએ પ્રાપ્ત કરી શકવામાં પૂવે કસ્તાં આ શુભ અધ્યવસાય વિશિષ્ટ કેમ? જેમ ભાવમળની અ૯પતા તથા ચરમ યથા. ચરમ યથા ઉ૦–કારણ આ છે, કે ભાવમળની અતિ પ્રવૃત્તિકરણની શુભ દશા કારણ છે. એમ અલેપતા થાય ત્યારે જીવ ગ્રન્થભેદની નજીક ગ્રWિદેશની નિકટતાની શુભ દશા પણ કારણ છે. રણ છે. આવે છે. ગ્રન્થિ, તીવ્ર રાગદ્વેષની વાંસની ગાંઠ જેવી, દુર્ભેદ્ય નિબિડ ગાંઠ છે. એવી પણ ગાંઠને ગ્રન્થિદેશ” એટલે શું? એ પૂર્વે વિસ્તારથી બતાવેલ છે. તે “ગ્રન્થિ” અર્થાત્ નિબિડ રાગ- 2 ભેદી નાખવાનું સામર્થ્ય ઊભું થાય અને ભેદી શ્રેષની ગઠને ભેટવાનું-તેડવાનું સમ્યકત્વ- * નાખે, એ બહુ ઊંચી આત્મદશા છે. અરે ! એવા ગ્રન્થિભેદની નિકટની આત્મદશા પણ વિશેષ પ્રાપ્તિની પૂવ થાય છે. એ ગ્રથિભેદની દશા ઉત્તમ આમદશા છે. દા. ત. લડવૈયામાં બળવાન બહુ ઉચ્ચ શુભ આત્મદશા છે. એની નિકટ પણ શત્રુને ભાલાથી ભેદી નાખવાનું જ્યારે દેશમાં આવવું એ પણ આત્માની એક ઉચ્ચ દશા છે. શાસ્ત્રકારે એવી દશાવાળા જીવને ઝનૂન ઊભું થાય છે, ત્યારે હજી શત્રુને ભેદવા પૂર્વે પણ એનામાં કેટલે બધે વીલ્લાસ “આસન ગ્રન્થિભેદવા” કહે છે. અર્થાત્ જેને પ્રગટી ઊઠે છે ! બસ, એમ અહીં ગ્રન્થિભેદ સ્થિદેશ પ્રાપ્ત થઈ હવે ગ્રન્થિભેદ નિકટમાં છે. કરવાના મહાપરાક્રમ પ્રગટવા પૂર્વે આત્મામાં આવી સ્થિભેદની નિકટતા પણ અનાદિની શુભ અધ્યવસાયની વિશિષ્ટતા ઊભી થઈ જાય અધમ દશામાંથી નીકળી ઉચ્ચ આત્મદશા પામવા છે. એટલે ગ્રંથિભેદની ઉત્તમ આત્મદશાની જેમ પર થાય છે, ને એમાં પૂર્વોક્ત ઉત્તમ એની પૂર્વની ભૂમિકાની ગ્રન્થિદેશની આત્મદશા પ્રાપ્તિ થાય છે. અહીં મજેને પ્રશ્ન છે, પણ ઉત્તમ કટિની પ્રગટે છે. એના બળ પર પ્રવે-પૂર્વના અચરમ યથાપ્રવૃત્તિકરણમાં પૂર્વોક્ત ગબી આદિની ઉત્તમ પ્રાપ્ત આત્મામાં શુભ અધ્યવસાય તે હેાય જ છે, તે થાય; જે પૂર્વના અચરમ યથાપ્રવૃત્તિ-કરણના પછી એ વખતે ઉત્તમ આત્મદશા અને ઉત્તમ સામાન્ય શુભ અધ્યવસાય વખતે ન થાય એ પ્રાપ્તિ કેમ નહિ? ને ચરમ યથાપ્રવૃત્તિ સ્વાભાવિક છે. કરણના શુભ અધ્યવસાય વખતે જ એ ઉત્તમ શુભ ભાવમાં ઝનૂન આવે તો ગ્રથિભેદ દશાદિ કેમ? આ સૂચવે છે કે આવી ઉત્તમ આત્મદશાના
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy