SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ 1 [ગિદષ્ટિ સમુચય વ્યાખ્યાને ભાગ-૨ હોય, યા ગુલામીને ત્રાસ-અપમાન-તિરસ્કાર. તે પૂજા કરે? તારે જોઈએ તે લઈ જા, મારપીટ વગેરેથી દુઃખિત હોય, ત્યારે (૨) નહિતર અમે તે મારી નાખવાના !” મનના દખિત યાને કેઈ ચિંતા-શેક–સંતાપ- શ્રાવિકાને ખાતરી કે “આપ ભલા તે ભય-શંક રોગ વગેરેથી પીડિત હોય; એમને જગ ભલા.” જોતાં દિલ દયાથી દ્રવી જાય “બિચારાને કેવીક શ્રાવિકા બેને જમીન પર સાડલાને પાલવ પીડા છે!” ત્યાં દિલ કઠેર ન રહે, પછી ભલે પાથરી સાપને કહ્યું, “આ નાગમામા ! એ દુઃખિત પીડાઈ રહેલે માણસ શત્રુ હોય યા આમાં આવી જાઓ. તમને જંગલમાં મૂકી દઉં.' દુષ્ટ કે ચાર વગેરે ગુનેગાર હોય. દા. ત. એક સાપને સંજ્ઞા કેવી કે વાતાવરણ સમજી શ્રાવકને પ્રસંગ આવે છે. જઈ સીધે પાલવમાં આવી ગૂંચળું વળી બેઠે. શ્રાવકની ચેર પર દયા :- શ્રાવિકા બેને પાલવ સંકેરી પોટલીની જેમ રાજાએ કઈને ચેર તરીકે ળિએ ચડાવ્યે ઉપાડી જંગલમાં એને છોડી દીધે. છે. ત્યાં થઈને જતાં એ શ્રાવક પાસે ચાર શ્રીપાલની દમન કાકા પર દયા :- * તર થયેલા પાણી માગે છે. શ્રાવકને દયા બાળ શ્રીપાળકુમારના પિતાનું ખૂન આવી જાય છે, એટલે દયાથી એને કહે છે, કરાવી કાકે અજિતસેન ચંપાનગરીને રાજા “ભાઈ ! તું “નમે અરિહંતાણું ૨૦, હું બની બેઠેલે. માતા રાણી બાળને લઈને ભાગેલી. પાણી લાવી આપું છું.” ક્રમશઃ શ્રીપાળ મોટો થઈ મયણાસુંદરી અને પાણી લઈને આવતા પહેલાં પેલે મરે છે, બીજી આઠ રાજકન્યાઓ પરણે. દશ રાજાઓ, પણ નવકારની રટણામાં ! તે મરીને દેવ થાય એની આજ્ઞામાં આવી ગયા છે. પિતાનું રાજ્ય છે! અહીં શ્રાવક ચોરને પાણી લઈને આપવા લેવા એ લશ્કર સાથે આવે છે. કાકા અજિતસેન આવે છે, એટલે એને ચેરને સાગ્રીત માની રાજાને કહેવાડ્યું - અજા એને મારવા લે છે, ત્યાં પેલા દેવતાએ “તમે અત્યાર સુધી રાજ્ય સંભાળ્યુંનગર પર મોટી શિલા વિકૃવી ને નીચે ઉતારવા સાચવ્યું એ તમારે ઉપકાર. હવે હું મોટો માંડી !” ચમત્કાર બતાવતાં રાજા શ્રાવકની થઈ ગયો છું, રાજ્યભાર સંભાળી શકીશ. તમે શમા માગે છે. ચાર પણ જે પીડા છે તે મને રાજ્યભાર મારા માથે મૂકી નિવૃત્તિ લઈ લે. એના પર દયાનું આ ફળ. કાકે એમ શેને માને ? લડવા આવ્યા, શ્રાવિકાની સાપ પર દયા : પણ હાર્યો; એ ત્યાં જ યુદ્ધભૂમિ પર સંસારના સાપ ઝેરી પ્રાણી છે, પરંતુ એને કોઈ કર્મની વિટંબણા દેખી, વૈરાગ્ય પામીને મનથી મારી નાખવા જતું હોય, તે એના પર પણ ચારિત્ર લઈ કાર્યોત્સર્ગ ધ્યાને ઊભા રહી જાય દયા આવે. રાધનપુરમાં નગર બહાર મુસ્લીમે ! શ્રીપાળ સમજ્યા કે, “કાકાને અપમાન એક સાપ જતો જોઈ લાકડીઓ ઉગામી મારી લાગ્યું, તેથી રીસમાં આમ ઊભા છે.” બસ, જે નાખવા તૈયાર થયેલા. એવામાં એક શ્રાવિકા કે કાકા ભયંકર દુશ્મન છે, છતાં એમને અપબેન ત્યાં થઈને જતા હતા. એમણે કહ્યું, “બિચારા માનથી દુઃખિત જોઈ શ્રીપાળનું દિલ દયાથી આ જીવને શું કામ મારી નાખ્યો છે?” દ્રવિત થઈ ગયું. તે કહે છેપિલા કહે, “આવાને શું મારી ન નાખે “કાકા ! ક્ષમા કરે મારે અપરાધ. જાઓ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy