SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના-ભાવિતતા ] [ ૧૩૩ આરાધનાના કેડ જાગતા જાય. તેમ તેમ સમ્યગ્દ- સામાયિકને એ ખૂબજ ઉપાદેય તરીકે જુએ. ર્શન નિર્મળ થતું આવે. પછી તે (૬) એ સામાયિકનું નામ સાંભળતાં આલ્હાદ થાય. શાઅપદાર્થ ભાવિત કરતાં કરતાં એથી રાગદ્વેષ આશ્રવ-સંવરને જોવાની જેવી દષ્ટિ, એવી ખૂબ ક્ષીણ થઈ જતાં ધર્મ ધ્યાનથી આગળ બોલવા-ચાલવામાં દષ્ટિ. હીરા અંગે બેસવાનું વધીને શુકલ ધ્યાનમાં પહોંચી શકાય! જેને આવે તો હેય દષ્ટિથી બેલે. એમ સામાયિક પ્રતાપે વિતરાગ થઈ કેવળજ્ઞાન મળે ! શાસ્ત્ર- અંગે બોલાય તે ઉપાદેય દૃષ્ટિથી બેલાય. ચિંતનના કેટલા બધા મહાન લાભ! એ શાસ્ત્રો- દા. ત. “વાહ! કેવું સરસ તરણતારણ પાસના છે. સામાયિક!” એમ “ચાલવાનું” એટલે કે પ્રવૃત્તિ (૧૦) ભાવના કરવાની આવે, ત્યાં હીરાને લેવા-મૂકવામાં શાસ્ત્ર ચિંતનથી નિશ્ચિત કરેલા પદાર્થથી દુર્ગતિના અનર્થોને ભય હોય, ખુશ-ખુશાલી નહિ અંતરને–આત્માને ભાવિત કરે એનું નામ પણ સંકોચ હોય, વ્યાકુળતા વિહ્વળતા હોય. ભાવના. એ પણ શાસ્ત્ર-ઉપાસના છે. ભાવિત ભરત ચકીની વૈરાગ્ય ભાવના :કરે એટલે વાસિત કર. કસ્તુરીના ડાબડામાં ભરત ચક્રવતીએ આરિસા-ભવનમાં દાગીના રાતના દાતણ મૂકી રાખ્યું હોય, તે એ કેવું ઉતારતાં શું વિચાર્યું? આ જ કે “અરે ! આ કસ્તુરીથી વાસિત થઈ જાય ! કહે, સવારે હીરા ને માણેક કેવા ઘેર રાગાદિ કરાવી મારા આત્માને દુર્ગતિઓના ભ્રમણમાં મૂકી દેનારા ! દાતણ ચાવતાં ચાવતાં કસ્તુરીની મહેક ઊઠે. એમ શાસ્ત્ર-પદાર્થોથી ભાવિત થયેલા અંતરમાં એ પાછા અનિત્ય ! અનિત્યમાં હું મુંઝાયો? આત્મામાં એ પદાર્થોની દષ્ટિ જ બની જાય. ; આત્માને જીવનમાં તત્વદષ્ટિથી ભાવિત કર્યો આશ્રવ સંવરથી ભાવિતતા : હતે એટલે અહીં સહેજ વાતમાં આ ભાવના એટલે આત્મા કાંઈ જુએ-બેલે-વિચારે એ જ ૧ કપ ઝગમગી, તે ભાવિતતાને લીધે એ અનિત્ય શાસ–પદાર્થની દૃષ્ટિથી જ જુએ-બેલે વિચારે. આ સંગો પ્રત્યે નફરતતા વધતી ચાલી, તે એમાં આગળ પરાકાષ્ટાએ અનાસાગ–સમત્વચાગમાં દા. ત. હીરે દેખાય, એમાં શાસ્ત્ર પદાર્થ આ ચડી ગયા ! વીતરાગ અને પછી સર્વજ્ઞ થયા ! છે કે –“હીરે બહુ રાગ કરાવનારે, તેથી ગૌતમસ્વામી મહાવીર ભગવાનની વાણી મહાઆશ્રવ છે, એટલે હેય છે, ત્યાજ્ય છે.” વિરમયભર્યા હૈયે સાંભળતા ! તે પણ સામાન્ય બસ, હીરે દેખાઈ ગયે તે આ હેય દષ્ટિથી પદાર્થો, દા. ત. “આ સંસાર ઘર છે...” જોવાય. મહારાગ થાય માટે દુર્ગતિને મહાઅનર્થ કષાની ધમાચકડી મનના ઝેર છે. “વિષયો તેથી હીરો જોતાં ભડક-ભય લાગે, કે ‘જો વિષ તત્ય છે...આવા સામાન્યથી સમજાય એવા આમાં આકર્ષા-ફસાયે તે મર્યો સમજ!પદાર્થ તે પ્રભુની વાણીમાં કેટલીય વાર સાંભળવા આમ, આશ્રવ તત્વની ભાવનાથી આશ્રવ મળે. છતાં ગૌતમમહારાજ દ્વાદશાંગી આગના પ્રત્યે ભયભીત-અનાસક્ત બનાય, એમ, રચયિતા, એને આશ્ચર્યચકિત થઈને સાંભળતા! સંવર તત્ત્વ-ભાવનાથી સંવર પ્રત્યે કેમ વાર? કહો, એમણે આત્માને પ્રભુકથિત આકર્ષિત-આસક્ત બનાય, તત્વથી ભાવિત કર્યો હતો, માટે આત્માને દા. ત. સામાયિક એ સંવર-તત્ત્વ છે, હિતકર પ્રભુનાં વચન જેટલા મળે એટલા એનાથી જે આત્માને ભાવિત કર્યો હોય, તે અમૃતફળ જેવા મીઠા લાગે. શાસ્ત્ર એને ઉપાદેય–આદરણીય કહે છે એટલે આમ શાસ્ત્રની ઉપાસના લેખન આદિથી એના પ્રત્યે ઉપાદેયતાની દષ્ટિ બંધાઈ જાય. કરાય, તે પાંચમું ગબીજ છે.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy