________________
શ્રવણ-વાચનાદિ ]
[ ૧૨૮
એ વિધિપૂર્વક ગ્રહણ કેવી રીતે કરે? ભજે-પૂજે.” આવી આવી લાલસા, એષતે કે વાચનાચાર્યના મુખારવિંદમાંથી જાણે શુઓ, એ પરભાવમાં પરઘરમાં ભટકવા સ્વઅમૃતની વર્ષા રેલાઈ રહી છે ! તેને એકેક રૂપ છે. શાસ્ત્રો એના ભયંકર, અતિભયંકર બુંદ ખૂબ એકાગ્રતા-તન્મયભાવ અને અહંભાવ અનર્થો બતાવે છે. એક ટૂંકા જનમની એ સાથે ગદ્ગદ્ પી જાય, શરીરે આંતરિક માનેલી લહેરમાંથી દીર્ઘ અસંખ્ય કાળનાં અપૂર્વ હર્ષના રોમાંચ ખડા થાય! પૂછે,– દુઃખદ દુર્ગતિ-ભ્રમણનાં ભયાનક સર્જન બતાવે
પ્ર-શાસ્ત્રની વાચના લેવામાં આવી છે. આ જૈન શાસ્ત્રોની વાચનાનું વિધિપૂર્વક બધી વિધિ ?
ગ્રહણ કરે તે પરભાવમાંથી–પરઘરમાંથી ભટકઉ૦-હા, કેમકે, આ કેવાં જિનાગમ
વાની અનાદિની લત પડતી મૂકી એમાંથી ખસી શાસ્ત્રોની વાચના છે? તે કે જિનાગમ
સ્વભાવ–સ્વઘરમાં આવવાનું અને ઠરવાનું શાસ્ત્રો જીવને પરભાવમાંથી સ્વભાવમાં લઈ
ઊભું થાય છે, અને એમાં જીવનું અનંત
કલ્યાણ સરજાય છે. આવનારાં છે, ને સ્વભાવમાં આવવાથી જ જીવને મોક્ષ થાય છે,
આવી અનંત કલ્યાણકાર શાસ્ત્રોની વાચના મેક્ષ શું છે? સ્વભાવમાં રમતા. કેઈ
વિધિપૂર્વક ગ્રહણ કરવામાં સુજ્ઞ જીવ કેમ એ. જ પરપુદ્ગલને સંક્લેશ નહિ. કવિ કહે છે,
સજાગ ન થાય, કે વાચનાચાર્યને કહી દે કે
આપ મારા પર આ શાસ્ત્રોની માત્ર વાચન આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, આપવાને પરમ અનન્ય ઉપકાર કરે, બાકીનું તજી પુદ્ગલસંકલેશ,
બધું મારા માથે, આપની બધી સેવા–સગવડ– જિનાજી ધ્યાવેજી,
અનુકૂળતા હું સંભાળી લઈશ.” સમજે છે કે: મલિજિર્ણોદ મુદ ગુણગણ ગાવે છે”
શાસ્ત્ર તે પ્રકાશ આપનારે દીવે છે. મલ્લિનાથ ભગવાન દીક્ષાના દિવસે જ આ
ના દિવસે જ માયા-મૂઢતા-ઉમાર્ગ વગેરે અજ્ઞાનતાના શુકલધ્યાનમાં ચડી વીતરાગ બની કેવળજ્ઞાન
અંધાર-પટને દૂર કરી આપે છે. એથી સ્વપામ્યા ! એ વીતરાગ બન્યા ત્યાં એમણે જડ
ઘરમાં આવવાનું ને ઠરવાનું જોમ મળે છે– શરીરાદિ પુદગલ પરના રાગ-આસક્તિ-મમતાના સંકલેશને ત્યાગ કર્યો, અને શુદ્ધ અનંત જ્ઞાન–
આમ વાચના-ગ્રહણ એક શાસ્ત્રો પાસના છે. દર્શનમય આત્મસ્વરૂપમાં જ રમનારા બની ગયા. (૭) પ્રકાશન :
જૈન શાસ્ત્રોની વાચનાનું અદૂભૂત પ્રકાશન એટલે કે એ જ શાસ્ત્રોનું એને સામર્થ્ય આ, કે એ રાગાદિ સંકલેશેને તોડવાનું સ્પેશ્ય ભવ્ય જેમાં પ્રગટ કરવું એ પણ સામર્થ્ય આપે છે, તેડવાની પ્રક્રિયા આપે છે, શાસ્ત્રની ઉપાસના છે. પ્રગટ કરવાથી એને તેથી એ પરવસ્તુના સંકલેશથી જે પરભાવમાં ગ્ય ભવ્ય જીને ભાન થાય છે કે “વાહ! રખડવાનું થતું હતું તે મટીને હવે સ્વભાવમાં મહર્ષિએ આવા કલ્યાણકાર શાસ્ત્ર રચી ગયાં જ રમણતા કરવાનું સુલભ બને છે. છે!” એના પર એમને બહુમાન જાગી ગુરુ
“મારું ઘર સારું કરુ', “મારું શરીર પાસે અધ્યયનમાં પ્રવર્તાવા લાગે. એના પર સારુ કરુ”, “મારા શરીરને અનુકૂળ બનાવું, આગળ એમના વંશવારસમાં એની પરંપરા લેકમાં મારી નામના થાઓ, લોકે મને ચાલે! પ્રકાશન વિના એની ખબર જ ન હોય
૧૭