SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લેખન-પૂજન-દાન ] T ૧૭ ને એના આધારે જ આપણને શ્રુતજ્ઞાન મળે છે, જીવનમાં ઉતારવાનું થશે, અને એ બહઅને એથી આપણે દેખતા છીએ. હરિભદ્ર માનનું માપ એનાં લેખન, ઊંચા દ્રવ્યોથી પૂજન સૂરિજી મહારાજ જૈન શાસ્ત્રો જૈન આગમ પર વગેરે પર અંકાશે. ઓવારી જઈને કહે છે - પ્રવે-સાધુ અપરિગ્રહી છે, તે એ શી રીતે “હા અણાહા કહું હુંતા શાસ્ત્ર પૂજન કરે ? જઈ શું હું તે જણાગમે? ” ઉ૦-સાધુ ત્યાગ-તપથી પૂજન કરે. એટલા જે જિનાગમ ન હોત તે અનાથ એવા જ માટે નવા શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય અમારું શું થાત ? ત્યારે એના તપથી ગોહન કરાય છે. આ માટે કહ, જિનાગમ-શાસ્ત્રો લખાવનારા ત્યાગત ત્યાગતપ એ શું છે? શાસ્ત્રનું સૂત્રનું સક્રિય કેટલે ઉપકાર કરી ગયા? અને એમણે શ્રુતજ્ઞાન બહુમાન છે, પૂજન જ છે, ને પરંપરા ટકાવીને શ્રુતજ્ઞાનની- શાસ્ત્રની કેવી જેના હૈયે શાસ્ત્ર પર ખરેખર બહુમાન સુંદર ભક્તિ કરી? એથી પુસ્તકના આવરદા છે, એ શાસ્ત્ર ભક્તિ પાછળ શક્ય તનપ્રમાણે સેંકડો વરસ સુધી એ ટકીને હજારે મન-ધનથી ભેગ આપ્યા વિના રહે નહિ. લાખે ભવ્યાત્માઓને શ્રુતજ્ઞાનનો વારસે પહો માટે તે જાણવા મળે છે, કે સંગ્રામ સોની ચાડે, અને એથી એ જી ધર્મની આરાધનામાં અને પેથડશા મંત્રી શ્રી ભગવતી સૂત્ર સાંભળતાં જોડાય, એમાં મહાન નિમિત્ત બનવાને લાભ ગૌતમસ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરમાં શાસ્ત્ર લખાવનારને મળે. તેથી અઢળક પાપક્ષય મહાવીર ભગવાનના શ્રીમુખેથી જ્યાં જ્યાં અને અખૂટ પુણ્યાનુબંધી પુણ્યની કમાઈ ગોયમા !” શબ્દ સાંભળવા મળતું, ત્યાં ત્યાં થાય. લેખન શાસ્ત્રો લખાવવા–સંભાળવા એ એકેક સેનામહેર સાથિયા પર મૂઠતા ! આ શાસ્ત્રોની પહેલી અખૂટ લાભદાયી ઊપાસના. શું છે? શાસ્ત્ર-સૂત્ર પ્રત્યે હૈયામાં ઉછળતા ગારવ (૨) પૂજન : જિનમૂર્તિની જેમ જિન- બહુમાનને એમણે સેનામહોરથી પૂજનમાં વાણી ય પૂજ્ય - સક્રિય કર્યું, ચરિતાર્થ કર્યું. બાકી તે શક્ય પૂજન એ બીજી ઉપાસના. એમાં શાસ્ત્રોનું પૂજન વિનાનું બહુમાન તે બંદી કેટાની પુષ્પ-વસ-અલંકાર વગેરેથી ભક્તિ કરવાની ભાવના જેવું થાય. આવે. શાસ્ત્રની આગળ પુષ્પ ગોઠવાય, શાસ્ત્ર (૩) દાન : શાસ્ત્રદાનથી જિનવચન પિથી પર સુંદર કપડું વીંટાળાય, પિથી પર વહેતું રહે - મોતીની માળા ચડાવાય... શાસ્ત્ર-ઉપાસનામાં ત્રીજુ દાન કહ્યું. શાસ્ત્રના મૂળમાં શાસ્ત્ર પર અથાગ બહુમાન જોઈએ, પુસ્તકનું ભણનારને યા જ્ઞાનભંડારને દાન કરવું. તે એ આ રીતે પૂજનમાં છતું થાય. જિન- આમાં ભણનારની ભક્તિ થઈ? કે શાસ્ત્રની મૂતિ પર બહમાન છે, તે મૂતિને કેવા પુષ્પ- ભક્તિ? કહો, શાસ્ત્રની પણ ભક્તિ એ રીતે થઈ. આંગી–અલંકારથી પૂજાય છે! એમ જૈન શાસ્ત્ર કે શાસ્ત્ર જિનવચનને વહેતું રાખી, શાસ્ત્રને એટલે જિનવાણી, એના પર બહુમાન હોય તે અનેકનું ઉપકારક બનાવી, એને પ્રભાવ વધાર્યો. એનાં પૂજન થાય. જિનમૂતિ પૂજ્ય ને (૪) શ્રવણ :જિનવાણી પૂજ્ય નહિ? સમજી રાખ–શાસ્ત્ર શાસ્ત્રનું શ્રવણ એ તો સ્પષ્ટ શાસ્ત્ર -ઉપાસના પર જેટલું બહુમાન એટલી એની વાતે છે; દા. ત. વડિલનાં વચનનું વિનય-ભક્તિભાવ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy