SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] [ ગફિસમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ પરંતુ “પૂર્વ શાસ્ત્રના જંગી સૂત્રની મેં “હા, એક વૃદ્ધ મુનિ આવ્યા છે. જુઓ વાચના લઈ, એ યાદ રાખવા, વળી નવી પેલા ખૂણામાં બેઠા છે તે.” શિષ્ય જઈ જોઈને વાચનામાં ન સૂત્ર જશે આમ રેજની ચકી ઊઠી કહે છે, “અરે આ જ આચાર્ય આવી ૭ વાચના, એ બધું મેં રાખવાનું ! ભગવાન છે.” એમ કહી જઈને તરત ગળગળા ને જ પુનરાવર્તન ! બાપાના ખેલ છે કે થઈ આચાર્ય મહારાજના પગમાં પડી રતા એટલે જંગી સૂત્ર જ યાદ રહે? એક માત્ર કકળતા કહે છે, “પ્રભુ ! ક્ષમા કરે અમારા સ્થૂલભદ્ર સ્વામી વાચનામાં ટક્યા! બીજા બધા અપરાધને. પ્રાયશ્ચિત આપ, હવે ફરીથી અમે પગે લાગી ક્ષમા માગીને ખસી ગયા. છેલ્લા પ્રમાદ નહિ કરીએ, પધારે પાછા.” ચૌદપૂવી સ્થૂલભદ્રસ્વામી ગણાયા. ભાણેજ મુનિ તે સમસમી જ ગયે, “અરે આજે એની અપેક્ષાએ આપણી પાસે કેટલું હું આચાર્ય ભગવાનના વંદનાર્થે આવ્યું, ને જ્ઞાન છે? સમુદ્રમાં બિંદુ જેટલું જ, કે બીજું સામે આવેલા મેં એમને ઓળખ્યા નહિ? ને કાંઈ? છતાં જે એના પર અભિમાન કરાય કે એમની આગળ વાચનાને ઠસે બતાવ્યું ? હું વિદ્વાન છું!” તે એ કેટલું બેહંદુ ! એ ય પગમાં પડી અભિમાનની ક્ષમા માગે છે. ભાણેજ મુનિને ગર્વ :-કાલિકસૂરિજી ત્યાં આચાર્ય મહારાજ એને કહે છે - મહારાજને ભાણેજ મુનિ વર્ષો બાદ વંદન કરવા જે મહાનુભાવ ! કેટલા જ્ઞાન ઉપર તને આવી રહ્યો હતે. હવે મામી મહારાજને મળ- અભિમાન આવ્યું ? વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા વામાં એક મુકામ છેટે છે, ત્યાં કાલિકસૂરિજી મહાવીર ભગવાન પાસે કેવળજ્ઞાન એટલે મહારાજ શિષ્યને સારણું વારણા કરવા છતાં અનંત જ્ઞાનને મહાસાગર હતું. એમાંથી પ્રભુએ એમને અવિનયાદિ પ્રમાદ જઈ પઢિયે એકાકી એક ખોબે ભરી જ્ઞાન ગણધર મહારાજને વિહાર કરીને અહીં આવી ગયા. ત્યારે ભાણેજ આપ્યું. એમણે એ બે જંબુસ્વામીને મુનિ સાધુઓને વાચના આપી રહ્યા હતા, આ એમણે વળી એ પ્રભવસ્વામીને દીધે, એટલે કાલિકસૂરિજી મહારાજ આવીને મંડળીમાં એમ શિષ્ય પરંપરામાં ખેબા પાણીમાંથી ટપબેસી ગયા. ઉંમર પાકી થયેલી, ત્યાગ તપ- કત ટપકતું ઓછું છું થતું આવ્યું, તે સ્યાથી શરીર ઊતરી ગયેલું. તેથો ભાણેજ મારા ને તારા સુધી એક બેબામાંથી, કહે, મુનિએ ઓળખ્યા નહિ. વાચના પછી અભિ- કેટલું ઓછું થયેલું આવ્યું? ભગવાનનું અનંત માનથી પૂછે છે જ્ઞાન કેટલું ? ને એની સામે આ ખેબાભર્યું કેમ ડોસા મહારાજ ! વાચના સમજાઈ?” જ્ઞાન કેટલું? તેમાંય ગણધર મહારાજનું કેવું કેમ લાગી?” જ્ઞાન? ને તારું મારું કેટલું ? એ અભિમાન આચાર્ય મહારાજ કહે “સારી.” પછી ઊત- કરવા જેટલું જ્ઞાન છે?'ભાણેજ મુનિએ માફી માગી. રવા રજા માગી ખૂણામાં બેસે છે. એટલામાં વાત આ છે, કે સ્મૃતિ-બ્રશથી જ્ઞાનને એમના શિષ્ય એમને શોધતા અહીં આવી ખૂબ દાસ થતે દેખે એટલે દેવદ્ધિગણી ભાણેજ મુનિને પૂછે છે, ક્ષમાશ્રમણ મહારાજે શ્રુતજ્ઞાનને પુસ્તકારૂઢ અહીં આચાર્ય ભગવંત કાલિકસૂરિજી કર્યું, ને એ પછી પણ જીર્ણ થએલ શાસ્ત્રમહારાજ પધાર્યા છે?” આ કહે “ના ભાઈ !” ગ્રન્થ ફરી ફરી લખાતા રહ્યા, તે જ આજે તે અહીં કેઈ નથી આવ્યું ?' આપણા સુધી શામાં શ્રુતજ્ઞાન પહોંચી શક્યુ,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy