SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] [ પગદષ્ટિ સમુય વ્યાખ્યાને ભાગ-૨ માટે “શ્રી વીતરાગ સ્તોત્ર'માં કલિકાલ સર્વ સામા તરફથી પિતાને અવસરે સેવા-સહાય વીતરાગ પ્રભુની આ સ્તુતિ કરી કે મળશે કે નહિ?” –આવા કશા વિચાર હોય तथा समाधौ परमे त्वयात्मा विनिवेशितः। ; જનાર ને આer હરનિ નહિ. એવું વૈયાવચ્ચ પાછળ ચિત્ત ઘેલું હોય, વૈયાવચ્ચનો એટલે બધે રસ હોય. આ ચિત્તसुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिपन्नवान् ।। પ્રબને બીજો અર્થ કે ચિત્ત બીજા ત્રીજા તમે તમારા આત્માને એવી ઉત્કૃષ્ટ સમા- વિચારથી મુક્ત રહી વૈયાવચ્ચમાં ઓતપ્રેત ધિમાં સ્થાપિત કરેલે, કે ચિત્ત એમાં જ તલ્લીન બન્યું હોય. એવું બનેલું, કે એને હું સુખી છું, કે દુઃખી છું, યા સુખી નથી, કે દુઃખી નથી, અને (૩) “ચિત્તપ્રબન્ધ નો ત્રીજો અર્થ વિચાર જ રહે નહિ. ચિત્તની સતત ધારા – પ્રબન્ધ એટલે સંતતિ, સંતાન, ધારા.વૈયાવચમાં ચિત્ત એવુ પડ્યું કે યોગની પાયરીએ ચડતાં, પ્રત્યાહારથી ઇન્દ્રિ- તે એમાં ધારાબદ્ધ ચાલે. ચિત્ત-પ્રવાહની સતત એને વિષમાંથી હટાવી લીધા પછી, આત્મા સંતતિ ચાલે. દા. ત. આચાર્યની વૈયાવચ્ચમાં આત્મતત્તવની ધારણામાં ચડે છે, તે પછી ધ્યાનમાં ચિત્ત લાગ્યું, પછી વચમાં વચમાં “પેલા શું ચડે છે, ને તે પછી સમાધિમાં ચડે છે. આ કરે છે. એલ્યા શું દયા? કેણ આવ્યું? સમાધિમાં ચિત્તને એવું ઉત્કૃષ્ટ બાંધી દીધું હાય કોણ ગયું ?” વગેરેને કશે વિચાર જ નહિ છે, કે એ વખતે બહારથી ઉપદ્રવ આવતા હોય, સવાલ થાય, છતાં ચિત્ત એમાં જાય નહિ. મનને લાગે નહિ પ્ર- પણ બીજા ત્રીજા વિચાર આવી જાય કે મને દુઃખ આવ્યું. આ દુઃખ કયારે ટળશે? એ કેમ અટકે? અથવા ઉપદ્રવ ટળે જ્યારે મનને તોષ ન થાય, ઉ૦-એ અટકાવવા આ ધ્યાન રાખવું કે “હાશ! પીડા ટળી. રાતુની ઠંડી પડે, ગરમી જોઈએ કે “જે હું મન બીજે લઈ જઈશ, તે પડે, એને કશે વિચાર નહિ. આવું ચિત્તને ' એની પાછળ એ પ્રમાણે બેલવા વગેરેની બીજી તત્વમાં સમાધિમાં તન્મય જેડી દેવું એ ચિત્ત ત્રીજી પ્રવૃત્તિ થવા સંભવ, અને એમાં આચાપ્રબન્ધ કર્યો ગણાય. ર્યાદિનું અપમાન ગણાય. મોટા રાજાની સેવામાં અહીં પ્રસ્તુતમાં આચાર્યાદિની વૈયાવચ્ચમાં હોય અને એ વખતે આડાઅવળા વિચાર અને એવા ચિત્ત-પ્રબન્ધવિશેષથી લાગી જવાનું છે. બીજી-ત્રીજી પ્રવૃત્તિમાં પડે તે એ રાજાનું ત્યાં પછી ચિત્તને વૈયાવચ્ચને જ વિચાર પોતાના અપમાન ગણાય છે, ને એમાં કદાચ સજા આવી સુખ-દુઃખ અનુકૂળતા-પ્રતિકૂળતાના કઈ વિચાર પડે. પંચ પરમેષ્ઠીની ભક્તિ–વૈયાવચ્ચ કરતા હોઈએ, ત્યારે તન-મન-વચનને બીજે-ત્રીજે પ્રવે- તે પહેલાં સ્વ પરના ઉપકાર-અપકાર જોડીએ તે પરમેષ્ઠીનું અપમાન થાય. ભક્તિ જોવાનું કહ્યું તેનું કેમ? કરીએ ને સાથે સાથે શું એમનું અપમાન પણ કરીએ? ન કરાય—એ વિચાર રાખીએ તે ઉ– એ કહ્યું, એ આત્મિક ઉપકાર-અપકાર તન-મન-વચન પર અંકુશ આવી જાય, બીજા જોવાની વાત છે. અહીં વાત એ છે, કે “પિતાનું ત્રીજા વિચાર અટકે, બીજ–ત્રીજુ બોલવાનું શરીર થાકે છે? કે શરીરને આરામીથી કામ થાય અટકે, ને બીજી ત્રીજી કાયિક પ્રવૃતિ અટકે. છે? પિતાની કદર થાય છે, કે કદર નથી થતી? પછી શુદ્ધ ચિત્તપ્રબન્ધ અર્થાત્ આ ભક્તિમાનભર્યા શબ્દ મળે છે, કે અપમાનભર્યા શબ્દ? વૈયાવચ્ચોગમાં જ સતત સળંગચિત્તધારા ચાલે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy