SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ]. ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ જિનવચનને આગળ કરવાને તથા જિનાજ્ઞા- વળી આચાર્યાદિ કલ્યાણ-જીવન જીવે છે. પાયતને ભેટે લાભ રહે. અને અનમોદના રહે. એમની વૈયાવચ્ચેથી કલ્યાણ–જીવનને પક્ષપાત તેમજ વૈયાવચ્ચને પણ લાભ મળે. ઊભું થાય. એના સભાનુબંધ પિતાને પરભવે બધું જિનાજ્ઞાને આગળ કરીને કરે, કલ્યાણજીવન બહુ સુલભ કરી આપે. માટે તે તે સમક્તિ વધુ નિર્મળ થતું રહે. ભાવે - પૂર્વના સારું ભણેલા મહાન શ્રાવકે પણ બહુ આ જીવનમાં જેટલું જિનાજ્ઞાનું પાલન ઓછું ભણેલા સાધુનું વ્યાખ્યાન પ્રેમથી હાથે થાય એટલે જનમ લેખે છે, બાકી જીવન જડી સાંભળતા, આંખ હરખ અને વિસ્મયવાળી એળે જાય. બનાવતા, વચમાં વચમાં બોલતા, “વાહ કેવું આ લક્ષમાં રાખીને દરેક ધર્મસાધના સરસ કહ્યું ! ધન્ય વાણી!” અલ્પજ્ઞ સાધુ પ્રત્યે આ જિનાજ્ઞા યાદ કરીને જિનાજ્ઞાને આગળ કરીને સહાનુભૂતિ, ઉપવૃંહણ અને ગુણ-પક્ષપાતથી કરવા જેવી છે. એથી જિનેન્દ્ર ભગવાન ઉપર એ વ્યાખ્યાતા મુનિને પ્રત્સાહન મળતું, પાવર શ્રદ્ધા તથા જિનવચન પર બહુમાન -પ્રીતિ પિોષાતી મળતા, એમ આચાર્યાદિની વૈયાવચ્ચમાં થતી પોષાતી રહી, સમ્યગ્દર્શન વધુ વધુ નિર્મળ એમનાં કલ્યાણજીવનમાં સહાનુભૂતિ–પક્ષપાતથતું જાય; અને પિતાનું અહત્વ પણ ઘસાતું ઉપનૃહણાને આ પ્રભાવ છે કે પિતાને જાય. સમ્યગ્દર્શન યાને શ્રદ્ધા નિર્મળ કરવાને ભવાંતર માટે નક્કર શુભાનુબંધ બંધાઈ આ એક માગે છે, કે એને અમલથી કલ્યાણજીવન અંકિત થઈ જાય. સક્રિય કરાય. આ બીજી વિધિ. ત્રીજી વિધિ ગુણાનુરાગ સેવાથી સક્રિય થાય: ભાવથી નિકટતા સક્રિય ગુણાનુરાગથી:(૩) વૈયાવચ્ચ વળી નિરાશસભા આચાર્યાદિની વૈચાવચ્ચથી બીજો એક મહાન લાભ એમને ભાવથી નિકટ થવાને મળે છે! સત્કામનાથી કરવાની. કીતિ-પ્રતિષ્ઠા-પ્રશંસા વગેરે કઈ જ લૌકિક ફળની કામના દ્રવ્યથી નિકટતા તે થઈ, પરંતુ એમનાથી થતી - આમ તે આચાર્યાદિની સાથે રહ્યા હોય એટલે નહિ. કામના હોય તે એક જ કે “સામાને ધર્મ-પ્રભાવના ને શાસન–પ્રભાવના, તથા એમના શાતા મળે, સ્વસ્થતા-સમાધિ મળે, સંયમાદિ ગુણોના અનુરાગથી વેચાવશ્ય થાય ને પિતાને ગુણાનમેદના અને ગુણપક્ષપાત એ સક્રિય અનુરાગ થયે; ને એ થવાથી ભાવથી મળે.” બિમારને કે તકલીફ વાળાને નિકટતા થઈ ગણાય, કેમકે એથી ભાવમાં એ વૈયાવચ્ચથી શાતા-સમાધિ પમાડવામાં અને અશાતા-અસ્વસ્થતા દૂર કરવામાં ગુણ મળવાના શુભ અનુબંધ ઊભા થાય છે. “સક્રિય સહાનુભૂતિને એક મોટો ગુણ કમાન ભાવથી નિકટતા કેવી રીતે ઊભી થાય છે એ વાય છે. સક્રિય સહાનુભૂતિને ગુગ જે અધિકા- જુઓ * જુઓ. આચાર્યાદિમાં ને એમના ગુણેમાં મન ધિક વિકસાવાય, તે એ પરાકાષ્ઠાએ તીર્થકર. કેન્દ્રિત કરીએ એટલે મનના ઉપયોગ તદાકાર પદના પુણ્યને ઉત્પન્ન કરનારી સર્વ જવેની થવાથી “અનુગ દ્વાર” સૂત્ર મુજબ ભાવનિક્ષેપ ભાવ-કરુણા સુધી પહોંચે! આપણે જ્ઞાનઅંશે તદ્રુપ થઈ એ છીએ. વૈશવમાં સક્રિય સહાનુભૂતિ ભગવાને ગૌતમ મહારાજને કહ્યું – મહાન ગુણ એ સર્વજીવ-કરુણાનું બીજ છે. - “જોય! જિલgૉલિ. રિ-રિરિગોહિ” જેમ ધર્મશ્રદ્ધા ધર્મસાધનાથી સક્રિય બને, * ગૌતમતું દીર્ઘ કાળથી મારા સંબંધમાં છે, ' દીર્ઘ કાળથી મારા પરિચયવાળે છે, એટલે તેને એમ સહાનુભૂતિ વૈયાવચ્ચથી સક્રિય બને. મારા પર ગાઢ સ્નેહ છે, તેથી વીતરાગતા અને
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy