________________
અર્થ-સનિદાન પણ તપશ્ચરણ પરંપરાએ ભાવશુદ્ધિજનક હવાથી ચુતમાં તેનું શુદ્ધ पाणु वायु छे. (४८१)
सु(?)द्धत्तणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे ।
सत्था(ड्ढा)इवड्ढणेहिं को वि हु तत्तं पि पच्छाओ ॥४९२॥ અર્થ:- મુગ્ધપણાને કારણે લોકે (શરૂમાં) સનિદાનને પણ અપનાવે. પાછળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ થવાથી કેઈ તત્વ પણ અપનાવે. (૪૯૨)
अन्नेसु वि कज्जेसु पाएणं सु(मु)द्धओ इहं लोओ ।
अइगहणम्मि विचित्ते किं पुण धम्मस्स कजम्मि ॥४९३॥ અર્થ-અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લેકે મુગ્ધ હોય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મકાર્ય વિશે તે પૂછવું જ શું? (૪૭)
इय नाउण एवं अवमन्नियं दुवियड्ढवयणाई ।
कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ॥४९४॥ અર્થ એમ સમજીને, અર્ધદગ્ધના વચને અવગણીને આ (કથા ગ્રન્થમાં દર્શાવેલ) पंयमी त५ शुद्धमाथी ४२वो. (४८४) સમ્યફ સપ્તતિક મૂલ અને ટકા પૃષ્ઠ ૭૫. मूल-तित्थंकरचलणाराहणेण मज्झ सिज्झइ न कज्ज ।
पत्थेमि तत्थ नन्नं देवविसेसेहिं वयसुद्धी ॥२६॥ टीका-यन्मम तीर्थंकरचरणाराधनेन = जिनपदसेवनेन अर्थापत्त्या मनोऽभीष्टोऽर्थो न सिध्यति = न परीपूर्णी भवति तत्र = तस्मिन् प्रयोजने 'अन्य' ' देवान्तरं न प्रार्थये = न स्तुतिरूपेण याचे । कैरित्याह-देवविशेषैः = हरि-हर-विरश्चि-स्कन्दादिभिः । इतरसुरवर्णने सम्यक्त्वमालिन्य अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमीति वचःशुद्धिरिति गाथार्थः ॥
અર્થ-તીર્થકરચરણની સેવાથી મારે જે (અથપત્તિથી) મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજને બીજા કેઈ હરિ-હર-બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવે પાસે યાચના કરું નહિ,કારણ કે બીજા દેવની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન થાય. માટે તીર્થકરને જ પ્રાર્થના ४२.-या वयनशुद्धि ४ाय. શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૮
मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिमिः ॥