________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વેળા આના મૂળ પાઠમાં અત્ર તત્ર થોડાક શાબ્દિક ફેરફારો કર્યા છે. ઉપરાંત કેટલાક અતિચારો (સંલેષણ આદિ) સર્વથા રહી ગયા હતા તે નવેસરથી રચીને આ પાઠમાં ઉમેરી દીધા છે તે સહજ. બસ તે હવે તમે સો નિરંતરાય “ અતિચાર ' માણી શકે એ દૃષ્ટિએ હું હઠી જાઉં છું.. ૨૪, સહજીવન સોસાયટી
ચીનુભાઈ ગી શાહ ઉમાનપુરા, અમદાવાદ-૧૩
તા. ૮-૮-૧૯૭૩
મારા
For Private And Personal Use Only