________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી આવૃત્તિ
આ નાની પુસ્તિકાની પહેલી આવૃત્તિ એકટાખર ૧૯૪૪માં છાપી ત્યારે એના અહાળા પ્રચાર કરવાના પ્રયાસ કરવા ધારેલે નહિ પરંતુ આપમેળે જ જેમ જેમ લેાકેાના ધ્યાન પર આવી કાઈ રચનાની જાણ થઈ ત્યારે ‘ અતિચાર ’ ની નકલેા ખૂટી પડી અને કેટલાક વર્ષોથી એને ફ્રી છપાવીને લેાકાને તે મળી શકે તેવી ગેાઢવણુ કરવા અવારનવાર મિત્ર તેમ જ મને મીજી રીતે ન ઓળખનારાઓ લખતા રહ્યા. તેમ છતાં આ કામ ઠીક ઠીક ઠેલાતુ રહ્યું. આજે સુર્યેાગ પ્રાપ્ત થતાં જનતા સમક્ષ “અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર 'ની આ ખીજી આવૃત્તિ મૂકતાં આનંદ અનુભવું છું.
For Private And Personal Use Only