SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂ૦ ૧ ૧૬૭ નિરપરાધ વેરી છે. દશવૈકાલિક સૂત્રના ૮માં અધ્યયનના બીજા ઉદ્દેશકની ૪૦મી ગાથામાં Bધ અને માન જે નિગૃહીત ન કરવામાં આવે તેમજ માયા તથા લેભ જે વધતાં ગયા તે આ ચારેય કષાયો પુનર્ભવના મૂળનું જ સિંચન કરે છે. વળી કહે છે – લેકમાં જે અત્યન્ત દાખ છે અને ત્રણે લેકમાં જે ઉત્તમ સુખ છે તે કષાયોની વૃદ્ધિ અને ક્ષયના કારણે જ જાણવા જેઈએ. તાત્પર્ય એ છે કે કષાયની વૃદ્ધિથી દુઃખ અને ક્ષયથી ઉત્તમ સુખની ઉપલબ્ધિ થાય છે. આત્મામાં કષાય-પરિણામ ત્યારે જ શક્ય છે જ્યારે તેને પરિણમનશીલ માનવામાં આવે. જે આત્માને અપરિણામી, સર્વવ્યાપી અને નિષ્ક્રિય માનવામાં આવે તે તેમાં કષાયપરિણામ થઈ શકતું નથી આથી પરિણમશીલ આત્મામાં જ કષાયપરિણામક સંભવીત – કહ્યું પણ છે— ભગવાન મહાવીરના મતાનુસાર જીવ કર્મબન્ધનથી બદ્ધ છે અને કર્તા આત્માની સાથે કર્મપ્રવાહની અપેક્ષા અનાદિ કાળથી લાગેલા પડયા છે. સંસાર અનાદિ કાળથી છે આથી કર્મબન્ધ પણ અનાદિકાલીન જ સિદ્ધ થાય છે આ કારણે જ કર્મ મૂત્ત છે, જે અમૂર્ત હોય છે તે બધકર્તા હોતા નથી કે ૨ - મનુષ્ય પ્રારંભમાં જે દેહ ધારણ કરે છે તે હેતુરહિત નથી. તેનું કોઈને કોઈ કારણ તે હેવું જ જોઈએ. જે કારણ વગર જ દેહનું ગ્રહણ માનવામાં આવે તે સંસારથી કદી પણ મેક્ષ જ થઈ શક્ત નહીં. અહંત ભગવંત કર્મને મૂર્ણ માને છે કારણકે કર્મનું ફળ (શરીર વગેરે) મૂત્ત જોવામાં આવે છે અને તેની ઉદીરણ તથા ઉપનામનું થવું પણ જોવામાં આવે છે૪ જો કર્મ રૂપી ન હોત તે આત્માની સાથે બદ્ધ ન હોવાથી આત્માની સાથે રહી ન શકત. જે કર્મ બદ્ધ છે તે તેમનું રૂપપણુ પણ સિદ્ધ થઈ શકે છે પ . આમ કર્મનું મૂત્ત થવું સિદ્ધ થઈ જાય છે પરંતુ બધાં પુદ્ગલ કમને યોગ્ય હોય છે એવું સમજી લેવું ન જોઈએ. માત્ર કાર્મણવર્ગણાના પુદ્ગલ જ જે અન્ય સમસ્ત વગણુઓની અપેક્ષા સૂક્ષ્મ હોય છે તે જ કર્મ રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જે આત્માએ કર્મોના આગમનના દ્વારેને–આશ્ર-મિથ્યાત્વ, અવિરતિ વગેરેને ક્યા નથી તે અતિ સૂક્ષ્મ અને અતિ સ્થળ, પુદ્ગલેને, જેઓ બધાને યોગ્ય હોતા નથી, તેમને છોડી દઈને અનન્તપ્રદેશી કર્મ ગ્ન પુદ્ગલસ્કને જ કર્મના રૂપમાં ગ્રહણ કરે છે. કહ્યું પણ છે – જીવ અત્યન્ત ભૂમિ અને અત્યન્ત બાદર પુદ્ગલ સ્કન્ધને ગ્રહણ કરવામાં સમર્થ હોતે નથી અશુ અને શર્કરા કદી આ રૂપથી જીવની સાથે બદ્ધ થતાં નથી. કઈ પુદ્ગલ અણુરૂપ અને કઈ સ્કલ્પરૂપ હોય છે. અત્યન્ત સૂક્ષ્મ પરિણામવાળા કેઈકઈ પુદ્ગલ એક-એક પ્રદેશની વૃદ્ધિ થતા-થતા અનન્તપ્રદેશી થઈ જાય છે. જિનેન્દ્ર ભગ વન્તકહ્યું છે કે કેટલાંક અનન્તપ્રદેશી સ્કન્ધ પણ અગ્રાહ્ય હોય છે. ૨ છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy