SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના એક પ્રકારની વેદનાને વેદ કરે છે. વેદ એક પ્રકારની અભિલાષા છે અને લિંગને પણ વેદ કહે છે. ७२ વેદનાં ત્રણ ભેદ છે—પુવેદ, શ્રીવેદ નપુસકવેદ, લિંગ એ પ્રકારનાં છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ, ચાનિનામ કમ અને લિંગનામકર્માંનાં ઉદયથી દ્રવ્યલિંગ ઉત્પન્ન થાય છે. ભાવલિંગની ઉત્પત્તિ કષાય મેાહનીય કમનાં ઉદયથી થાય છે. પુરૂંવેદનાં ઉદયથી પુરુષ થાય છે. સંસ્કૃત ભાષા અનુસાર અપત્યમ-ઈતિ પુમાન” અર્થાત્ જે સંતાનને ઉત્પન્ન કરે (૨) બંધાય છે તેને સ્ત્રી કહે છે. (૩) નપુંસકવેદનાં ઉદયથી જે રહિત હાય છે અર્થાત્ ન સતાન ઉત્પન્ન કરી શકે અથવાન કહેવાય છે. આ શબ્દની વ્યુત્પત્તિ છે. “સૂતે સ્ત્રીવેદનાં ઉદયથી જેમાં ગભ જીવ પૂર્વાંત અને શકિતએથી ગર્ભ ધારણ કરી શકે તે નપુંસક આ રીતે હાસ્ય રતિ અરતિ વગેરે નવ પ્રકારનાં નાકષાય વેદનીયનાં ભેદમાં એક જે વેદ છે તેનાં ત્રણ પ્રકાર છે. (૧) પુરુષવેદ (૨) સ્ત્રીવેદ અને (૩) નપુંસક વેદ, પુરુષવેદનાં ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કફનાં પ્રકોપવાળા પુરુષને કેરી ખાવાની ઈચ્છા થાય છે તેમ આ જ રીતે સ કપની વિષયભૂત સ્ત્રીઓમાં પણ અભિલાષા સમજી લેવાની છે. આજ સ્ત્રીવેદનાં ઉદયથી પુરુષો પ્રત્યે અભિલાષા ઉત્પન્ન થાય છે. સંકલ્પજનિત પુરુષા પ્રત્યે પણ આ જ કારણે અભિલાષા થાય છે. નપુસકવેદના ઉદયથી કોઈ ને પુરુષ અને સ્ત્રી-બંનેની અર્થાત્ 'નેની સાથે ક્રીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ એ ધાતુઓના ઘષ ણથી માતિ આદિ દ્રવ્યાની અભિલાષા થાય છે. કોઈ-કોઈને માત્ર પુરુષાની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા થાય છે પ્રણા તાનિયુક્તિ હાસ્ય રતિ અતિ, શાક, ભય, જુગુપ્તા, સ્ત્રીવેદ પુરુષવેદ, અને નપુંસક વેદ; આ નાકષાયવેદનીય કના નવ ભેદ છે. આ નવલેદામાં ત્રણ વેદોની ગણના કરવામાં આવી છે. એક વિશેષ પ્રકારની વેદના અથવા અભિલાષાને વેદ કહે છે. આશય આ છે. માહનીય કમ એ પ્રકારના છે–દનમાનીય. અને ચારિત્રમેહનીય (૨) દનમેહનીયના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વમેહનીય સમ્યક્ત્વમાહનીય અને (૩) સમ્યગ્મિથ્યાત્વમેાહનીય મિશ્રમેાહનીય. ચારિત્રમેાહનીય કના બે ભેદ છે—કષાય મેાહનીય અને ના કષાય મેાહનીય. આમાથી કષાયમેહનીયના ૧૬ ભેદ છે-ક્રાય માન માયા અને લાભ, આ માટેનાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સ ંજવલનના ભેદથી ચાર ચાર ભેદ હાવાથી સાળ ભેદ થઈ જાય છે. ના કષાય મેહનીયના નવ ભેદ છે-હાસ્યાદિ પૂકિત ત્રણ વેદોની ગણત્રી આની જ અન્તગત છે. આ પૈકી પુરુષ વેદમેાહકના ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કને પ્રકોપ થનારને આમ્રફળ ખાવાની ઈચ્છા થાય છે. તેમ આવી જ રીતે સ્ત્રી વિષયક સંકલ્પ જનિત સ્ત્રીઓની તરફ પણ અભિલાષા જન્મે છે જ્યારે સ્ત્રીવેદના ઉદય થાય છે. તે પુરુષ તરફ આકષ ણુ ઉત્પન્ન થાય છે. સાથે જ સલ્પજનિત પુરુષાની પણ અભિલાષા થાય છે,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy