SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् ७५ कामं तं श्रमणा वा ब्राह्मणा वा संप्रधार्षुर्गमनाय प्रस्थितवन्तः । तादृशधर्मश्रद्धालु स्वधर्मानुयायिकरणाय श्रमणा ब्राह्मणाश्च तत्समीपे गन्तुं समिच्छेयुः । ' तस्थ अनयरेणं धम्मेणं पन्नत्तारो वयम्' तत्राऽन्यतरेण धर्मेण प्रज्ञापयितारो वयम् 'इमेणं धम्मेणं पन्नवइस्सामो' 'अनेन - अस्मः संनतधर्मेण प्रज्ञापयिष्यामः तं. स्वधर्मानुयायिनं करिष्याम इति विचार्य ते तत्र तत्समीपं गत्वा कथयन्ति - वयं भवन्तं प्रज्ञापयिष्यामोऽमुं धर्मम् तं धर्मम् -' से एव मायाणह' तदेवं जानीत | 'भयंतारी' भयत्रातारः ? एवं भवन्तो जानन्तु 'जहा मए एस धम्मे सुयक्खाए' यथा मया स्वाख्यातः प्रतिपद्यमान एषधर्मः 'सुपन्नते भवद्द' सुवज्ञप्तो भवति, सरळतया ज्ञातो भवतीति सत्यं भवन्तोऽवगच्छन्तु इति । तं प्रतिज्ञातं धर्म " उदाहरन्ति - 'इह खलु पंचमहन्भूया' इह खलु पञ्चमहाभूतानि तदात्मक एवं सर्वसंसारः यत्किमपि विद्यते तम् सर्वं पाश्च मद्दाभूतिकं तदात्मकमेव न ततो-व्यति रिक्त किमप्यस्ति, यैः पञ्च भूतैरेव सर्वापि क्रिया भवति - सुकृतदुष्कृतादिरूपा । जा पहुंचते हैं अर्थात् उसे अपने धर्म का श्रद्धालु बनाने के लिए वे ब्राह्मण आदि उद्यत होते हैं। वे सोचते हैं कि हम अमुक किसी धर्म का इसे उपदेश देगे और अपने धर्म का अनुयायी बनाएंगे । इस प्रकार करके वे राजा आदि के समीप जा कर कहते हैं-हे भयत्राता ! हम आपको अमुक धर्म का उपदेश करेंगे, आप उसे स्वीकार करो। हमारे द्वारा कथित धर्म सु आख्यान है । वह सरलता से समझ में आ जाता है, इसे आप सत्य समझें । फिर वे अपने धर्म का प्रतिपादन करते हैंइस समग्र जगत् में पांच महाभूत ही हैं। सारा संसार पंचमहाभूतास्मक है। उनसे भिन्न अन्य कुछ भी नहीं है। पांच भूतों के द्वारा પહોંચે છે, અર્થાત્ તેને પોતાના ધમમાં શ્રદ્ધા વાળા બનાવવા માટે તેએ ઉદ્યમ કરે છે. તેઓ એવા વિચાર કરે છે કે અમે અમુક કાઈ ધમના આને ઉપદેશ આપીશું અને પેાતાના ધર્મને અનુયાયી-અનુસરનાર બનાવી લઇશુ. 1 પ્રમાણે વિચાર કરીને તે રાજા વિગેરેની પાસે જઈ ને કહું છે કે–ડે ભયથી રક્ષણુ કરનારા ! અમે આપને અમુક ધમના ઉપદેશ કરીશુ. આપ તેને સ્વીકાર કરે. અમેાએ કહેલ ધમ સ્વખ્યાત છે. તે સરલપણાથી સમજવામાં આવી જાય છે. તેને આપ સત્ય માને. તે પછી તે પાતાના ધર્મનું પ્રતિપાદન કરે છે.-આ સ'પૂર્ણ' જગમાં પાંચ મહાભૂતે જ છે. સમગ્ર સંસાર પંચમહાભૂતાત્મક જ છે. તેનાથી જુદું ખીજું કાંઇ પશુ નથી. પાંચ મહાભૂત દ્વારા જ સવળું સુકૃત અને દુષ્કૃત વિગેરે For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy