SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतास्त्र समावत्वकथनं पूर्वपरव्यवहारयोः पार्थस्यकथनं चाऽज्ञानविजृम्भितमेव । यद्यपि दानी जनसमूहे धर्ममुपदिशति, तथापि नै तस्य विप्रियः पियो वा, रागपरहितत्वाव पूर्व चतुधिघातिकर्मक्षयार्थं वाक्संयत आसीत् इदानीन्तु-अघातिकर्मनां पयार्य वर्गादिशति जनसमूहे, न तु जीविकार्थ न वा रागद्वेषादिति ॥३॥ लम्-समिञ्च लोगं तसथावराणं खेमंकरे समणे माहणे वा। आइक्खमाणोवि सहस्समझे एगंतयं साहयइ तहच्चे॥४॥ छाया-समेत्य लोक सस्थावराणां क्षेमङ्करः श्रमणो माहनो वा। - आचक्षाणोऽपि सहस्रमध्ये एकान्तकं साधयति तथार्चः ॥४॥ एकान्तवास का ही अनुभव करेंगे। अतएव भगवान महावीर प्रभु कोचं. चलचित्त कहनाअथवा उनके पूर्वकालीन एवं वर्तमानकालीन व्यवहार में असंगति यतलाना नितान्त अज्ञान का फल है। भगवान् यद्यपि इस समय जनसमूह में धर्मदेशना करते हुए विचरते हैं, तथापि उन्हें न कोई प्रिय है, एवं न कोई अप्रिय है। वे सर्वथा वीतराग है पहिले घातिकर्मों का क्षय करने के लिए वचनसंयम (मौन) रखते थे। इस समय अघातिकर्मों का भय करने के लिए धर्म का उपदेश करते हैं । वे न जीविका निर्वाह के लिए धर्मोपदेश करते हैं और न रागद्वेष से प्रेरित होकर ही ॥३॥ 'समिच्च लोग इत्यादि। शब्दार्थ--'समणे-श्रणमः' श्रमण और 'माहणे-माहनः' माहन (मा-मत हन-मारो जीवों को ऐसा उपदेश देनेवाले) महावीर केवल કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ એકાતવાસને જ અનુભવ કરશે. તેથી જ ભગવાન મહાવીર સ્વામીને ચંચલ ચિત્તવાળા કહેવું અથવા તેના પૂર્વકાળના વ્યવહારમાં અને વર્તમાન વ્યવહારમાં અસંગતપણું બતાવવું તે કેવળ અજ્ઞાનનું જ ફળ છે. ભગવાન જે કે વર્તમાન કાળમાં જનસમુદાયને ધર્મદેશના આપતા થકા વિચરે છે. તે પણ તેઓને કેઈ પ્રિય નથી તેમ કઈ અપ્રિય પણ નથી. તેઓ સર્વથા વીતરાગ છે. પહેલાં ઘાતિકમેને ક્ષય કરવા માટે વચન સંયમ (મૌન) રાખતા હતા, અને વર્તમાનમાં અવાતિ કર્મોને ક્ષય કરવા માટે ધર્મને ઉપદેશ આપે છે. તેઓ આજીવિકા મેળવવા માટે મને ઉપદેશ આપતા નથી, તેમ રાગદ્વેષને વશ થઈને પણ ધર્મદેશના આપતા નથી. ગા. ફા _ 'ममिच्च लोग' या , शहाथ-'समणे-श्रमणः' श्रभर अने. 'माहणे-माहनः' भाहन (भा-न -હન મારો જીને ન મારો એ પ્રમાણે ઉપદેશ આપવા વાળ) મહાવીર For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy