SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सार्थबोधिनी टीका द्वि. अ. अ. ३ आहारपरिज्ञानिरूपणम् ॥ अथ द्वितीयश्रुतस्कन्धे तृतीयमध्ययनम् ॥ द्वितीयं क्रियास्थाननामकमध्ययनं निरूप्य तृतीयमध्ययनं निरूप्यते । अतीताऽनन्तराऽध्ययने प्रतिपादितं यत्-पः साधुदयक्रियास्थानं परित्यज्य त्रयोदशं क्रियास्थानमारावयति, आराधयन् सावयसर्वकर्मभ्यो निवृत्तः स्वकीयं कर्म व्यक्तिग जय मोक्षगतिमापादयति । परन्तु आहारशुद्विमन्तरेण साच्यानुष्ठानान्निवृत्ति में सम्भवतीत्यत आहारपरिज्ञार्थं तृतीयमध्ययन नारभ्यते । प्रक्रान्ताऽध्ययने प्रतिपादविष्यति - जीवः प्रायशः प्रतिदिनमाहारमाहरति, तदभावे शरीरनिर्वाहाऽसंमात् । सम्पति सूत्रानुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमाह ३४७. तृतीय अध्ययन का प्रारंभ क्रियास्थान नामक द्वितीय अध्ययन का निरूपण करके अब क्रम प्राप्त तृतीय अध्ययन का निरूपण करते हैं। पिछले अध्ययन में कहा गया है कि जो साधु बारह क्रियास्थानों को त्याग कर तेरहवें क्रियास्थान की आराधना करता है, वह समस्त सावध कार्यों से निवृत्त होकर और समस्त कर्मों का क्षय करके मोक्षगति प्राप्त करता है। किन्तु आहार शुद्धि के बिना सावध अनुष्ठान से निवृत्त होना संभव नहीं है । अतएव आहारपरिज्ञा के लिए तीसरे अध्ययन का आरंभ किया जाता है। प्रकृत अध्ययन में यह कहा जायगा कि जीव प्रायः प्रतिदिन आहार करता है, क्योंकि आहार के अभाव में शरीर का निर्वाह संभव नहीं है । अतः अब सूत्रानुगम में अस्खलित गुणों से युक्त सूत्र का उच्चारण किया जाता है - 'सुर्य मे आउस तेणं' इत्यादि । For Private And Personal Use Only ત્રીજા અધ્યયનના પ્રારંભ ક્રિયાસ્થાન નામના ખીજા અધ્યયનનું નિરૂપશુ કરીને હવે ક્રમપ્રાપ્ત આ ત્રીજા અધ્યયનનું નિરૂપણ કરવામાં આવે છે—પાછલા અધ્યક્ષનેામાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ ૧૨ ખાર ક્રિયાસ્થાનાાને ત્યાગ કરીને તેરમા ક્રિયાસ્થાનની આરાધના કરે છે. તે સઘળા સાવધ કાર્યોથી નિવૃત્ત થઈને અને સઘળા કર્માના ક્ષય કરીને મેક્ષગતિને પ્રશ્ન કરે છે. પરંતુ આહારશુદ્ધિ વિના સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થવું સંભવતું નથી. તેથી જ આહાર પરિજ્ઞા માટે શ્રા ત્રીજા અધ્યયનના આરભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં એ કહેવામાં આવશે કે જીવ પ્રાયઃ દરરાજ આહાર કરે છે. કેમકે-અહાર વિના શરીરના નિર્વાહ સંભવતા નથી. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિત ગુણેાવાળા સૂત્રનુ ઉચ્ચારણ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.'सुयं मे आउ तेणं' धत्याहि
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy