SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सैमयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूप टीका-पर्वधर्माणां प्रधानभूतो धर्कोऽहिंसाधर्मः स च सर्वशास्त्रागां सारभूत इति धोतयितु मुमतिपूरक पइविंशतितम मूत्रमाह-'ते सः' इत्यादि । 'ते सन्चे ते सर्वे 'पागाउया' पापादुका:-प्रवरवाऽलम्बिनो ये सर्वज्ञपतिपादि. तमागमं न मन्यन्ते तेषां नाम मात्रादुका स्ते संख्या विष्ट्यधिकत्रिशतसंहपकार, आदिकराः, एते वादिनः एवं वदन्ति क्यो । धादिकार के सानिमे भादि. करास्ताह-'धम्माण' धांगाम, ते कयंभूतास्तत्राह-'णाणापमा' नानामज्ञा:अनेकपकारकमतिमन्तः 'गाणाछंद' नानाछन्दसोऽनेकप्रकारकाऽभिप्रायन्ना, 'णाणासीला' नानाशीला:-नानावान्तः 'णाणादिहो" नानादृष्टया-नानासहित दर्शनं येषां ते तथा, 'णाणाई' नानारुवयः नानाऽभिप्रायवन्तः 'गामारंभा' नानारमा अनेकपकारकाऽऽरम्ममामातरः 'गागाझवसागसंजुना' नानाऽध्यसा संयुक्ताः-अनेकपकारकनिश्च पन्तः 'एग महं मंडलिबंध किया ___ अहिंसाधर्म सब धर्मों में प्रधान है और वही समस्त शास्त्रों का सार है। इस तथ्य को प्रकट करने के लिए युकिन पूर्वक छब्बीसवां सूत्र कहते हैं 'ते सव्वे' इत्यादि । टीकाथे-जे। अन्य मत का अवलम्बन करने वाले और सर्वज्ञ के द्वारा प्रतिपादित आगम को न मानने वाले वादी है, उन्हें यहां प्रावादुक' कहा है । संख्या में वे तीन सौ त्रेत हैं। उनका यह कहना है कि हम ही धर्मों की आदि करने वाले हैं। वे नाना प्रकार की प्रज्ञा वाले हैं अर्थात् उनकी समझ परस्पर विरोधी होने से अनेक प्रकार की है। उनके अभिप्राय, शील व्रत, दर्शन ओर रुचि भो नाना प्रकार को हैं। वे अनेक प्रकार के आरंभ समारंभ किया करते हैं। और उनके निश्चय भी अनेक प्रकार के होते हैं। અહિંસા ધર્મ સઘળા ધર્મોમાં પ્રધાન મુખ્ય છે. અને એજ શાસ્ત્રોને સાર છે. આ સત્ય-તથ્યને બતાવવા માટે યુક્તિ પૂર્વક છવ્વીસમું સૂત્ર કહે वामां आवे छे.-'ते सव्वे' याहि । ટીકાર્થ-જેઓ અન્ય મતનું અવલમ્બન કરવાવાળા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલા આગમને ન માનવાવાળા વાદી છે. તેઓને અહિયાં “પ્રાવક કહેલ છે. તે એ ત્રણને ત્રેપઠની સંખ્યામાં છે. તેઓનું કહેવું એ છે કે અમે જ ધર્મની આદી કર વાળા છીએ તે અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા છે. અર્થાત તેઓની સમજણ પરસ્પર વિરોધી હવામી અનેક પ્રકારની છે. તેઓને અભિપ્રાય શીલ-વત દર્શન અને રૂચિ પણ અનેક પ્રકારની છે. તેઓ અનેક પ્રકારને આરંભ સમારંભ કર્યા કરે છે. અને તેઓને નિશ્ચય પણ અનેક પ્રકાર હોય છે. . . For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy