SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२० सूत्रकृताङ्गसूत्रे शातिसंयोगाः, अन्योऽहमस्मि 'से किमंग पुण' तत् किमङ्ग पुनः 'वयं अन्न मन्नेहिं णाइसंजोगेहिं मुच्छामो' वयमन्यान्येषु ज्ञातिसंयोगेषु मूर्छामः, 'इ संखार णं वयं णाइसंजोगं विष्पजहिस्सामो' इति संख्याय-इत्येवं ज्ञातिसंयोगः विषये संख्याय-विचार्य खत्रु तं ज्ञातिसंयोगं विप्रहास्यामः-त्यक्ष्यामः। 'से मेहावी जाणेज्जा' स मेधावी जानीयात् 'बहिरंगमेयं' बहिरङ्गमें नव-ज्ञातिसंयोगादिकम् , उक्तंच 'कस्य माता पिता कस्य, कस्य भ्राता सहोदरः' इत्यादि। ज्ञाति संयोग मुझसे भिन्न हैं, में ज्ञातिसंयोगों से भिन्न है ऐसी स्थिति में हम ज्ञातिसंयोगों में क्यों मूर्छाभाव धारण करें ? कहीं भी आनक्ति धारण करना उचित नहीं है। कदाचित् वह हो भी तो अपने में अपनी आत्मा में ही होनी चाहिए। स्व से भिन्न परपदार्थों में आसक्ति होना किसी भी प्रकार श्रेयस्कर नहीं है । वह सर्वथा अशान्ति, आकु. लता, चिन्ता, शोक और दुःख का ही कारण होती है । जैसे पशु तथा धन धान्य आदि सर्वथा बहिरंग हैं। उसी प्रकार बन्धु बान्धव भी सर्वथा भिन्न परपदार्थ हैं । अतएव उनमें ममत्वबुद्धि स्थापित करना श्रेयस्कर नहीं है। इस प्रकार जान कर हम ज्ञाति संबंध का परित्याग कर देगें, ऐसा विवेक शील पुरुष को विचार करना चाहिए। कहा भी है-'इस परिवर्तनशील संसार में कौन किसकी माता है, कौन किसका पिता है, कौन किसका सहोदर भाई है।' अर्थात् निश्चय दृष्टि से किसी સ્થિતિમાં હું જ્ઞાતિજનમાં શા માટે મૂછભાવ-વિશ્વાસ રાખું? ક્યાંઈ પણ આસક્તિ રાખવી ન જોઈએ. કદાચ આસક્તિ હોય તે તે પિતાનામાં પિતાના આત્મામાં જ હોવી જોઈએ. પિતાનાથી જાવા અન્ય પદાર્થોમાં આસક્તિ હોવી કઈ પણ રીતે શ્રેયસ્કર નથી. તે સર્વથા અશતિ, આકુલ પણું, ચિંતા, શેક, અને દુઃખનું જ કારણ હોય છે. જેમ પશુ અને ધન, ધાન્ય વિગેરે સર્વ પ્રકારથી બહિરંગ છે, તેજ રીતે બધુ, બાંધવ, વિગેરે પણ સર્વથા ભિન્ન અર્થાત્ પરપદાર્થ છે. તેથી જ તેમાં મમત્વપણું રાખવું તે શ્રેયસ્કર નથી. આ પ્રમાણે સમજીને હું જ્ઞાતિ સંબંધને ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વિવેક વાળા પુરૂષે વિચારવું જોઈએ. કહ્યું પણ છે કે પરિવર્તન વાળા એવા આ સંસારમાં કોણ કોની મા છે? કેણ કેના પિતા છે? કે કોને ભાઈ છે? અર્થાત્ નિશ્ચય દષ્ટિથી કેઈ જીવને બીજા જીવ સાથે કોઈ જ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy