________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५६५ -गुणान् यथावत् परिपालयन् जीवः संसारात् समुत्तीर्णो भवतीत्युक्तम् ९। दशमे तु-सर्वांगीणसमाधियुक्तो जीवो मोक्षमासादयतीत्युक्तम् १०। एकादशे तुसम्यग्ज्ञानदर्शनचारित्रतपस्वरूप सन्मार्ग संपाप्य क्लेशान् विनाशयति जीव इति ११ । द्वादशे तु परतीथिकस्वरूपं सम्यग् विभाव्य तत्र श्रद्धां न विदधीत इति १२। त्रयोदशे तु शिष्यस्य गुणदोषयोविज्ञानवान सद्गुणे वर्तमानः आत्म
(८) आठवें में कहा है-मोक्ष के अभिलाषी जनों को बालयोर्य का स्याग करके पण्डितवीर्य के लिए उद्यत होना चाहिए।
(२) नौवें में दिखाया है कि शास्त्रोक्त क्षमा आदि गुणों का यथा. वत् परिपालन करता हुआ जीव संसार तिर जाता है।
(१०) दसवें में कहा है-सर्वांगीण समाधि से युक्त जीव मोक्ष प्राप्त करता है।
(११) ग्यारहवें में कहा है कि सम्यग्ज्ञान, दर्शनचारित्र और तप मय सन्मार्ग को प्राप्त कर के जीव क्लेशों का नाश करता है।
(१२) बारहवें में बतलाया गया है कि परतीर्थिकों के स्वरूप को भलीभांति जान कर उन पर श्रद्धा न करे।
(१३) तेरहवें में यह प्रतिपादन है कि शिष्य के गुणों एवं दोषोंको जानने वाला तथा सद्गुणों में वर्तमान साधु ही आत्मकल्याण. का होता है। રાખવાવાળાઓએ બાલ વીર્યને ત્યાગ કરીને પંડિત વિર્ય મેળવવા ઉદ્યમ કરવું જોઈએ.
(૯) નવમા અધ્યયનમાં એવું કહે છે કે-શાસ્ત્રોક્ત-શાકમાં કહેલ ક્ષમા વિગેરે ગુણેનું યથાવત્ પાલન કરતે થકો જીવ સંસાર સાગર तरी लय छे.
(૧૦) દસમા અધ્યયનમાં એવો ઉપદેશ આપેલ છે કે-સર્વાગી કરણ સમાધિથી યુક્ત જીવ મેક્ષ પ્રાપ્ત કરે છે.
(૧૧) અગીયારમાં અધ્યયનમાં એવું કહ્યું છે કે સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્યારિત્ર અને સમ્યફ તપ મય સન્ માર્ગને પ્રાપ્ત કરીને જીવ કલેશેને નાશ કરે છે.
(૧૨) બારમા અધ્યયનમાં એવું કહ્યું છે કે-પરતીથિના સ્વરૂપને સારી રીતે જાણીને તેના પર શ્રદ્ધા ન કરે.
(૧૩) તેરમા અધ્યયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કેશિષ્યના ગુણે અને દેને જાણવાવાળા તથા સદ્ગુણેમાં રહેનારા સાધુ જે આત્મકલ્યાણ કરનારા હોય છે,
For Private And Personal Use Only